Browsing: jain

આયંબિલ ઓળી નિમિતે મહારાજ સાહેબ તેમજ મહાસતીજીની પધરામણી ચૈત્રીમાસનો પ્રારંભ થતા ચૈત્ર માસની સાસ્વત આયંબિલ ઓળીની આરાધના કરવામાં આવે છે.વિવિધ જૈન સંઘમાં આયંબીલ ઓળીને લઈને જુદા…

શેઠ ઉપાશ્રયના આંગણે પ્રાણ રતી હસુ ના આજ્ઞાવર્તી પૂજ્ય કિરણભાઈ માં સતી તથા જાગૃતિ મહા સતી ની નિશ્રામાં ચૈત્ર માસ આયબીલ ઓળીનું આયોજન કરવામાં આવ્યું છે…

કીર્તિદાન ગઢવી, ભરતભાઈ દોશી અને જગદીશ ત્રિવેદીનું સેવા રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી અંતર્ગત  જૈન વિઝન સંસ્થા દ્વારા રવિવારે 21મી સદીમાં જૈન…

મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિતે 21મી સદીમાં જનદર્શન વિષય ઉપર પ્રવચન: જૈન વિઝનની ટીમ અને મહિલા વિંગ દ્વારા તડામાર તૈયારી ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી અંતર્ગત …

ચૈત્ર માસની આયંબિલ ઓળીનો મંગળવારથી પ્રારંભ ચૈત્ર માસની ઓળી પ્રારંભ 28/3/2023,ચૈત્ર સુદ સાતમ , મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ : ચૈત્ર સુદ તેરસ 3/4/2023  આયંબિલ ઓળી પૂર્ણાહૂતિ…

મહિલા મંડળના બહેનોએ આદિનાથ ભગવાન વિષય ઉપરની કુલ 31 નાટીકા રજૂ કરી ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણ પિરવારના પૂ. ગાદીપતીજીના શિષ્યરત્ન ગુજરાતરત્ન પૂ.  સુશાંતમુનિ મ઼સા. એવમ…

‘ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી’ના ગગનભેદી નાદ સાથે સમસ્ત જૈન સમાજ અને જૈનમ્ દ્વારા ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવાશે: ફ્લોટ્સમાં રૂ.11,000ની અનુમોદના-ધર્મસભામાં લક્કી…

આયંબિલ ઓળી દરમિયાન ત્રિરંગી સામાયિક અને વ્યાખ્યાન, આયંબીલ વિધિ જેવા વિવિધ કાર્યક્રમો ચૈત્ર મહિનાનો પ્રારંભ થતાની સાથે સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમ અને વ્રતનો શરુ થાય છે.…

પ્રભાતફેરીના રૂટ ઉપર અઢારે આલમ દ્વારા સ્વાગત કરવામાં આવશે શેઠ પોષધશાળામાં પ્રાંગણમાં વિશાળ પ્રભાત ફેરીનું  સંઘ તથા સમિતિ દ્વારા સ્વાગત બાદ લકકી ડ્રો થશે રાજકોટની સુપ્રસિધ્ધ…

આયંબિલ તપમાં માત્ર એક જ વખત એક જ જગ્યાએ બેસીને વિગય રહિત એટલે કે તેલ,ઘી,દુધ,દહીં, ગોળ,સબરસ અને સાકર વગરનો રસ અને સ્વાદ રહિતનો આહાર કરવાનો હોય…