Browsing: Jamsaheb

સમાજના ઘણા આગેવાનો ઘણા ધર્મગુરૂઓ અને અન્ય આગેવાનો સાથે જામસાહેબની વાત થયા બાદ, અનુસંધાને બુધવારે પણ એક પત્ર લખી પારસોતતમ રૂપાલાને માફ કારવાં અંગે જણાવ્યુ હતું. …

જૌહરનો પ્રશ્ર્ન આ કિસ્સામાં બિલકુલ ઉપસ્થિત થતો નથી: એક થઇ રૂપાલાને ચૂંટણીમાં હરાવો: જામસાહેબ Jamnagar News : રાજકોટ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા રાજપૂત સમાજ વિશે…

જામનગર, અનીલ ગોહિલ આપણા દેશને લોકશાહી મળતા આપણને સૌને મતદાન કરવાનો હક મળ્યો છે ત્યારે દરેક નાગરિકો અચૂક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે. આંખ…

વિશ્વનાં 27 દેશોમાં “SAVE SOIL’(માટી બચાવ) અભિયાન અંતર્ગત 30,000 કિ.મી.ની બાઇકસવારી કરી ઇશા ફાઉન્ડેશનના સદગુરુ  જગ્ગી વાસુદેવ જન જાગૃતિઅભ્યાન ચલાવી રહ્યા છે. જેઓ આગામી તા.29 મેના…

પ્રગટેશ્વર મહાદેવના નામથી જ પડધરી નામ પડયું 400 વર્ષ પૂર્વે રાજા જામસાહેબની મંજુરીથી મંદિરનું નિર્માણ કરાયું હતું અબતક, ભોૈમિક તળપદા,પડધરી પડધરી ખાતે આશરે 400 વર્ષ…

રાજકોટ પાસે નિર્માણ પામેલ “એઇમ્સની ભૂમિનો દસકો “જામસાહેબના સપનાને પૂર્ણ કરનારું જામનગરના રાજ ઇજનેર અને વાસ્તુશાસ્ત્ર મુજબ નગરના પાયા નાખવા માટેની ટીમ દ્વારા કામ પણ શરૂ…

જામસાહેબ દ્વારા જાહેર જનતાને જોગ જણાવાયું છે કે, કોરોના વાઈરસની મહામારીના સમયને ધ્યાનમાં રાખી આપણાં વિસ્તારમાં વધારે ફેલાય નહીં તે હેતુથી આ વર્ષે તા. ૨૩-૦૬-ર૦ર૦ના રોજ…