Browsing: khodaldham

દરરોજ એક હજારથી વધુ સ્વયંસેવકોએ ખડેપગે રહીને બજાવી સેવા, હજારો શ્રધ્ધાળુઓએ માં ખોડલના દર્શન કરી ધન્યતા અનુભવી દિવાળી અને નવા વર્ષના પર્વમાં લોકો દેવ-દેવતાના દર્શન કરીને…

રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જન આશિર્વાદ યાત્રા દરમિયાન ખોડલધામમાં ધ્વજા રોહણ કર્યું: પત્રકાર પરિષદ સંબોધી રાજ્ય સરકારના નવનિયુક્ત શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી આજે રાજકોટ…

શ્રદ્ધાળુઓ માઁ ખોડલના જય જયકાર સાથે પદયાત્રા થકી ખોડલધામ મંદિર પહોંચશે: માઁ ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી ધ્વજારોહણ કરાશે આગામી ગુરૂવારથી હિંદુ ધર્મના સૌથી લાંબા તહેવાર ગણાતા…

આગામી બે થી ત્રણ મહિનામાં દેશમાં કોવિડ વેક્સિનનું ઉત્પાદન અને સંખ્યા બન્ને વધશે: કેન્દ્રીય આરોગ્ય મંત્રી કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ જન આશીર્વાદ યાત્રા દરમ્યાન ખોડલધામ ખાતે…

રાજકોટમાં આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતમાં ભાજપની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થયો છે. જેમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી, ઢોલ નગારાના તાલે મંત્રી માંડવીયાનું ભવ્ય…

ખોડધધામ ટ્રસ્ટના ચેરમેન અને પટેલ સમાજના હૃદય સમ્રાટ નરેશભાઇ પટેલને જન્મદિને ‘અબતક’ની વિશેષ શુભકામના મારા જન્મદિવસે દર વર્ષે રક્તદાન કેમ્પનો વ્યાપ વધતો જાય છે તેનાથી વિશેષ…

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિતે બે દિવસીય લાઇવ યોગા મેગા ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વર્ચ્યુઅલ યોગા મેગા ઇવેન્ટનું ખોડલધામ…

ગુજરાતમાં મુખ્યમંત્રી પદના આગામી દાવા અંગે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા પૂર્વ સાંસદ લલીતભાઇ મહેતાએ જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચુંટણીઓને લઇ જ્ઞાતિઓનો, સમુહોનો, જૂથોનો સળવળાટ શરૂ…

પાટીદાર સમાજમાં જેનું માનભેર નામ લેવાય છે અને અનેક સંઘર્ષો ખેડીને પાટીદાર સમાજને એક કરનાર એવા નરેશ પટેલે હુંકાર કરીને કહી દીધું છે કે આગામી મુખ્યમંત્રી…

ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી અગાઉ એક મોટો સંયોગ બન્યો છે. સૌથી મોટા વર્ચસ્વ ધરાવનારા પાટીદાર સમાજના આગેવાનો આજે ખોડલધામ-કાગવડ ખાતે એક મંચ પર એકઠા થયા છે.…