Browsing: khodaldham

ખોડધામ ખાતે સાતમાં પાટોત્સવમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલની પુત્રી અનારબેન પટેલનો ટ્રસ્ટી તરીકે સમાવેશ કરાયો 2027માં ખોડલધામ દશાબ્દિ મહોત્સવ ભવ્ય…

21મી જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, મંત્રીઓ, ધારાસભ્યો અને હજારો ભકતો બનશે દિવ્યોત્સવના સાક્ષી કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાના પ્રતિક સમાન,  લેઉવા પટેલ સમાજને સંગઠનના એક તાંતણે…

સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિએ પસંદગી પામેલા તમામ વિદ્યાર્થીઓને બિરદાવ્યા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને  સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટની યુવા પાંખ   ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-રાજકોટમાંથી…

21 કલાકારે સતત 12 કલાકની મહેતનથી બનાવી રિયાલિસ્ટિક પોટ્રેટ રંગોળી, 450 કિલો કલરનો ઉપયોગ કરાયો આજે 31 ઓક્ટોબર એટલે દેશની એકતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલનીજન્મ…

ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, ટ્રસ્ટી રમેશભાઈ ટીલાળા સહિતના અગ્રણીઓ પ્રધાનમંત્રીને આમંત્રણ આપવા માટે આ અઠવાડિયામાં જશે વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યો છે.…

એસીપી વિશાલ રબારી, ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર ધોળા, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ખોડલધામના ઉપપ્રમુખ તુષારભાઈ લુણાગરિયા, ટ્રસ્ટી ચિરાગભાઈ સિયાણી, વૃંદાવન ભાઈ અકબરી, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત અનેક…

રણછોડદાસજીબાપુ આશ્રમના વંડામાં સર્વ જ્ઞાતિની બહેનોને પારિવારિક માહોલમાં ખેલૈયાઓ ગરબે રમશે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે ખોડલધામ ઇસ્ટ ઝોન ટીમ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે દર…

ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા રાજકોટ શહેરમાં વેસ્ટ ઝોનમાં નવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે. ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના વેસ્ટ ઝોનમાં…

ભકિતનગર સર્કલ પાસે શેઠ હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં નવ દિવસનું આયોજન ખોડલધામ ટ્રસ્ટના નેજા હેઠળ ખોલડધામ નવરાત્રિ મહોત્સવ રાજકોટ (સાઉથ ઝોન)નું ભકિતનગર સર્કલ પાસે શેઠ હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં નવ…

“રાજકીય કારકિર્દી” માધ્યમથી યુવાનના સ્વપ્નને સાકાર કરશે ખોડલધામ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અનેક વખત કહી ચૂક્યા છે કે, ખોડલધામએ એક સંસ્થા નથી, ખોડલધામ એ…