Browsing: lokmela

ફોર્મ ભરીને પરત આપવાની ડેડ લાઈન શનિવાર સુધીની : 12 કેટેગરીના કુલ 338 પ્લોટ અને સ્ટોલ રહેશે લોકમેળાના સ્ટોલ-પ્લોટ માટે સોમથી શનિ ફોર્મનું વિતરણ શરૂ કરવામાં…

કોરોનાનું સંક્રમણ ફરી ન ફેલાય તે માટે સૌરાષ્ટ્રમાં મોટાભાગના જિલ્લાઓમાં સાતમ-આઠમના તહેવારોમાં યોજાતા લોકમેળા બંધ રાખવામાં આવ્યા છે. દરમિયાન વિશ્ર્વ વિખ્યાત તીર્થધામ શક્તિપીઠ એવા અંબાજી માતાજીના…

શ્રાવણ માસના બીજા સોમવારે યોજાતા ભાતીગળ લોકમેળાને લાગ્યું કોરોનાનું ગ્રહણ વાંકાનેર પાસેના સ્વયંભૂ જડેશ્ર્વર મહાદેવના પ્રાગટ્ય દીન શ્રાવણ માસના બીજા સોમવારે ભરાતો લોક સાંસ્કૃતિક મેળો આ…

સુરેન્દ્રનગર શહેર સહીત જીલ્લામાં જન્માષ્ટમી પર્વ યોજાતા લોક મેળાઓ સતત ત્રીજા વર્ષે પણ બંધ રહેશે કોરોના મહામારીને કારણે 2019થી લોકમેળાઓ બંધ રાખવામાં આવી રહ્યા છે સંભવીત…

મેળામાં પરંપરાગત પરિધાન પહેરેલા માલધારીઓ અને શણગાર સજેલા બળદગાડા બન્યા આકર્ષણનું કેન્દ્ર સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ભાદરવા સુદ ત્રીજના દિવસથી આરંભાયેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તરણેતરના ભાતીગળ લોકમેળામાં…

કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સહિતના અનેક વિધ મહાનુભાવોની ઉ૫સ્થિતિમાં મેળાનું ઉદઘાટન સમારોહ યોજાશે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગ્રામિણ ઓલમ્પિક થકી લોક સાંસ્કૃતિને ઉજાગર કરાશે: ૪ સપ્ટેમ્બરે…

જામનગરમાં શ્રાવણી લોકમેળામાં રાઇડસનું ગઈકાલે કમિટી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હવે ગુરૂવારના તેઓ લાયસન્સ માટેની વિચારણા હાથ ધરશે પરંતુ ગુરૂવારના મેળાનું ઉદ્દઘાટન છે ત્યારે યાંત્રીક…

લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્રના ગામડાી માંડી મોટા શહેરમાંથી અંદાજે ૧૦ લાખ લોકો ઉત્સાહભેર ઉમટી પડશે: સૌરાષ્ટ્રવાસીઓ માટે મેળો એ આખા વર્ષની મસ્તી માણી લેવાનો અવસર રંગીલા રાજકોટની…

ફિલ્ડ ફોર્સ અને પોલીસ કંટ્રોલ રૂમ વચ્ચે વધુ સારી રીતે કોમ્યુનિકેશન થશે: વીડિયો, વોઇસ અને પીટીટી ડેટા સાથે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી સુરક્ષા જાળવવામાં પોલીસ સમર્થ…

સૌરાષ્ટ્રનાં જન્માષ્ટમીનાં સૌથી મોટા લોકમેળાને માત્ર ૮ દિવસ બાકી: ૨૨મીથી રેસકોર્સનાં મેદાનમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી મેળાની મોજ માણશે રેસકોર્સનાં મેદાનમાં આગામી તા.૨૨ થી ૨૬ દરમિયાન…