Browsing: maa

અમે મૈયારા રે ગોકુળ ગામના…. સૃષ્ટિના સર્જનમાં ઈશ્વર પછીનો ક્રમ” મા”નો આવે છે સંતાનોને પ્રેમ લાગણી નું સરોવર આપી તેના સર્વાંગી વિકાસમાં પોતાનું સમગ્ર જીવન અર્પણ…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુકત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ યોજાયો : સાંઇરામ દવે અને શૈલેષ સગણરીયાએ માતૃભાષાના મહત્વ વિશે વકતવ્ય આપ્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ હોલ…

ર્માં તે ર્માં બીજા વગડાના વા … આજે વિશ્વ માતૃભાષા દિવસ આપણે ટંકારા વિશે શું જાણીએ છીએ? મહાન સાહિત્યકાર ‘ધુમકેતુ’ વીરપુરના હતા એ આપણને ખબર છે?…

ભાષા જાય તો સંસ્કૃતિ જાય, ભાષા સચવાય તો દેશ હરખાય: ડો.તેજસ શાહ બાળક જન્મે ત્યારે પોતાના ઘરમાં તેના માટે પા પા પગલીથી શરૂ કરી પોતાની મા…

શા માટે ભારતની અન્ય સત્તાવાર ભાષા તરીકે સંસ્કૃતનો ઉપયોગ થતો નથી? પ્રબુદ્ધ ચર્ચામાં ભૂતપૂર્વ CJI શરદ બોબડે હિન્દીની સાથે સંસ્કૃતને ભારતની સત્તાવાર ભાષા બનાવવાના પ્રબળ હિમાયતી…

ભગીની સંસ્થાન દ્વારા રણજીત વિલાસ પેલેસ ખાતે પરંપરાગત વેશભુષામાં રાસોત્સવ નવરાત્રીમાં નવ દિવસીય મા શક્તિની આરાધના સાથે સાથે ઉજવાતા રાસ ગરબાઓમાં ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા અનોખા…

નવરાત્રિ પર્વ વર્ષમાં ચાર વાર આવે છે. તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે, વર્ષમાં ચાર-ચાર નવરાત્રિ આવે છે તે ચારમાં ચૈત્રિ નવરાત્રી અને આસો નવરાત્રિ સુપ્રસિઘ્ધ છે.…

ચંડીપાઠ, શ્ર્લોક, સંક્રાંતિપાઠ અને ગરબાથી  સમગ્ર વાતાવરણ ભકિતમય બનશે; રાજાબાવા યોગેન્દ્રસિંહજી અધ્યક્ષસ્થાને સાદગીપૂર્વક હોમાદિક ક્રિયા થશે દેશ દેશીમાં આશાપુરા માતાના મઢ કચ્છ  ખાતે આજે રાત્રે ભવ્ય…

આજે ત્રીજા નોરતે માતાજીનું ત્રીજુ સ્વરૂપ ર્માં ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે.માતાજીની ઉપાસના શકિતદાયક અને કલ્યાણકારી છે. માતાજીનો રંગ સુવર્ણ સમાન છે. અને દશ હાથ છે.…

શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિ સમાજ, સંસ્કાર જ નહિં સમગ્ર બ્રહ્માંડને સંચાલનની શક્તિનો સંચાર કરે છે. શક્તિ વિના જીવ માત્ર સબ સમાન ગણાય છે. આ શક્તિ સમગ્ર…