Browsing: mahadev

આજે દેવો કે દેવ મહાદેવનો એટલે કે મહાશિવરાત્રી છે ત્યારે શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે વાત કરીએ ૧૨ જ્યોતિલિંગમાના સોમનાથની તો દેવાધિદેવ…

જપ-તપ, પૂજા-પાઠ સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન આજે મહાશિવરાત્રીનો પર્વ દેશભરમાં ધામેધૂમેથી ઉજવાઈ રહ્યો છે ત્યારે રાજકોટના પંચનાથ મહાદેવ મંદિરે પણ એક પ્રકારે ભક્તોનું ઘોડાપૂર જોવા…

હ્રીમ ગુરુજી મેષ: મેષ રાશિનો સ્વામી મંગળ છે. તેમના માટે લાલ રંગ શુભ માનવામાં આવે છે. જો ભગવાન ભોલેનાથને લાલ ચંદન અને લાલ રંગના ફૂલ ચઢાવવામાં…

Untitled 1 12

ભારત દેશ ઉત્સવનો દેશ મનાય છે. આજનો દિવસ એટલે સારા જગતનું કલ્યાણ કરનાર ભગવાન શંકરની આરાધનાનો પ્રમુખ દિવસ એટલે મહાશિવરાત્રીનો દિવસ. જે મહાવદ ચૌદશના દિવસે આવે…

‘અબતક’ની મુલાકાતનમાં શિવરથ યાત્રા – રૂદ્રાક્ષ પ્રસાદની વિગતો આપતા આયોજન રાજકોટ ખાતે શિવરાત્રીએ શિવમય માટે બની તડામાર તૈયારીઓ વચ્ચે દર વર્ષની જેમ આ વર્ષે પણ દશનામ…

હ્રીમ ગુરુજી મહાદેવના ભક્તો માટેના વિશેષ અવસરને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે…

ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના મોલાનાએ ધાર્મિક લાગણી દુભાય અને વર્ગવિગ્રહ થાય તેવું ન્યુઝ ચેનલમાં ઈન્ટરવ્યું આપ્યું હતુ સૌરાષ્ટ્રના સાગર કાંઠે આવેલા બાર જયોતિલીંગ  પૈકીના સોમનાથ મહાદેવ…

ધ્વજા ચડાવવા માટે સ્તંભ, ઘાટ, મીનળદેવી મંદિર પાસે બગીચો સહિતના કામો થશે રાજકોટ જિલ્લાના આસ્થાના પ્રતીક એવા ઘેલા સોમનાથ મંદિરે રૂ. 10 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ…

વિશ્વ પ્રસિધ્ધ ભારત બાર જ્યોર્તિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ધર્મભક્તિ અને રાષ્ટ્રભક્તિના અદ્ભૂત સમન્વયથી રાષ્ટ્રની આન-બાન અને શાનથી ઉજવાય છે. 26 જાન્યુ.એ…

ભીનમાલના મહાદેવ મંદિરના અભિષેકમાં સ્વામી અવધેશાનંદજી,  રામદેવજી, આચાર્ય લોકેશજી, યુવાચાર્ય અભયદાસજીએ આપી હાજરી યોગ, આધ્યાત્મિકતા અને ધર્મ દ્વારા માનવ જીવનનો ઉદ્ધાર :સ્વામી રામદેવજી જૂના પીઠાધીશ્વર આચાર્ય…