Browsing: mahadev

ધ્વજા ચડાવવાથી માંડીને ઉતારાનું બુકીંગ બધું જ એક ક્લિકથી થઈ શકશે : પ્રાંત અધિકારી રાજેશ આલની સૂઝબૂઝથી મંદિરની કામગીરીના ડિજિટલાઇઝેશનથી લાખો ભાવિકોને રહેશે સરળતા રાજકોટ જિલ્લાના…

આમ તો અધિકમાસને અશુભ માનવામાં આવે છે, એટલે અધિક માસમાં કોઈ શુભ કાર્ય નથી થતા. ગુજરાતી પંચાંગ પ્રમાણે હજુ શ્રાવણ માસને શરુ થવાને વાર છે પરંતુ…

બમ બમ ભોલે 3 લાખ શ્રદ્ધાળુઓએ એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવ્યું : સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવા પ્રથમ વખત આઇટીબીપીના જવાનો તૈનાત બમ બમ ભોલેના નાદ સાથે આવતીકાલે ભગવતી…

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ ગુજરાતના પ્રવાસે હોય આજરોજ મધ્યાહન સમયે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ…

210 કિલો કેસર કેરી મહાદેવને અર્પણ કર્યા બાદ દિવ્યાંગ ગૃહોમાં પ્રસાદ સ્વરૂપે મોકલાય સોમનાથ મંદિરનો 73 મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. 11મે…

સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા કરી સંધ્યા સમયે નાગાલેન્ડ રાજ્યના મહામહિમ રાજ્યપાલ  એલ.એ. ગણેશન સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. તેઓશ્રીએ સોમનાથ…

સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા, સરદાર વંદના, દિપમાળા,મહાપૂજા, પાઘપૂજા સાથે વિશેષ શૃંગાર સહિતના વિશેષ આયોજન સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા તિથિ વૈશાખ સુદ પાંચમ ના રોજ વર્ષ 1951…

સોમનાથ મહાદેવના સાંનિધ્યે ‘સૌરાષ્ટ્ર-તમિલ  સંગમ’ નો પ્રારંભ 30 એપ્રિલ સુધી ગીર સોમનાથ-અને દ્વારકામાં વિવિધ કાર્યક્રમોની વણઝાર પ્રથમ જયોતિલિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં સોમનાથ મંદિર નિકટ…

વડાપ્રધાનની દુરંદેશી હેઠળ આદ્યાત્મ અને આધુનિકીકરણનું અદભુત સમન્વય બની રહ્યું છે યાત્રાધામ સોમનાથ યશસ્વી વડાપ્રધાન સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ વિશ્વભરમાં આધ્યાત્મિક…

સોમનાથ કેવી રીતે પહોંચવુ સહિતની માહિતી આંગળીના ટેરવે મળશે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ…