media

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી રાણવા દિલીપ દ્વારા ભવનના અધ્યક્ષ પ્રો.ડો. યોગેશ એ. જોગસણના માર્ગદર્શન હેઠળ પોલીસ અને મિડિયાના કુલ 240 કર્મચારીઓ…

અધિક જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને આવશ્યક સેવાકર્મીઓના પોસ્ટલ બેલેટ અંગે બેઠક યોજાઈ લોકશાહીને મજબૂત કરવા માટે દેશનો દરેક નાગરિક લોકસભા સામાન્ય ચૂંટણી – 2024માં પોતાના મતાધિકારનો…

રાજકોટ : અંબિકા ટાઉનશીપમાં બનેલી ઘટનામાં ચોથી જાગીરની સમય સૂચકતાએ હત્યારાની ધરપકડમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી પત્નીની હત્યા નીપજાવી પતીએ ‘અબતક’ને કરી જાણ  ભાગીદાર નાગાજણ કામડીયા સાથે…

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) અને વોલ્ટ ડિઝની કંપની તેમના ઈન્ડિયા મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઓપરેશન્સને મર્જ કરવાની યોજના સાથે આગળ વધવા માટે બિન-બંધનકર્તા ટર્મ શીટની વિગતોને અંતિમ…

આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે 16 નવેમ્બર 1966થી ભારતીય પ્રેસ પરિષદ દ્વારા તેમનું સતાવાર કાર્ય શરૂ કરેલ ત્યારથી દર વર્ષે આજે પ્રેસ ડેની ઉજવણી કરાય છે.…

મડિયાને સ્વતંત્રતા ચોકકસ પરંતુ સ્વચ્છંદતા ચલાવી ન લેવાય જ્ઞાતિ અંગે અપમાનિત કરવાના ગુના નોંધાયો તો: પોલીસ દ્વારા ફરાર ચાર શખ્સોની સઘન શોધખોળ પોલીસ ધરપકડની દહેશતે કરાયેલી…

 દેશને લોકતાંત્રિક જાળવી રાખવો હોય તો પ્રેસ સ્વતંત્ર રહેવું જોઈએ : ડી વાય ચંદ્રચુડ ડિજિટલ યુગમાં ફેક ન્યૂઝના જોખમો વિષે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે…

વિદેશી મીડિયાને અપાતી જાહેરખબરો પર સંપુર્ણ પ્રતિબંધ લગાવતી સરકાર: સૂચના અને પ્રસારણ મંત્રાલય વર્ષ 2014માં પ્રથમવાર નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદે શપથ લીધા હતા ને કેન્દ્રમાં ભાજપની…

શ્રી સોમનાથ મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યા વર્ષે ૧ કરોડે પહોંચી છે તેમજ કોરોના વૈશ્વીક મહામારી બાદ યાત્રીકોની સંખ્યામાં ખુબ વધારો થયેલ છે. યાત્રીકોની સંખ્યાના વધારાને ધ્યાનમાં રાખી…

પ્રચાર-પ્રસારના માધ્યમો અને પત્રકારોએ પક્ષાપક્ષી નહિ પરંતુ તટસ્થતાથી વિગતોને મુલવવી જોઈએ: મીડિયા ટ્રાયલ સામે ચીફ જસ્ટિસની લાલ આંખ પ્રચાર માધ્યમોની સ્વતંત્રતા સ્વછન્દતામાં પરિણમે તો ગંભીર સમસ્યા…