Browsing: monsoon

ચોમાસું ઉનાળાની ગરમી, બફારામાંથી ખૂબ રાહત આપે છે. પરંતુ તેની સાથે મચ્છરજન્ય રોગ પણ આવે છે. મચ્છરોનો ઉદભવ સ્વચ્છ અને સ્થિર પાણીમાં થાય છે. આથી ડેન્ગ્યુ…

ડાંગર, મકાઇ, બાજરીની પણ ખરીદી કરાશે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મગફળી ખરીદવાનું આયોજન કરાયું છે. આ માટે આજથી ટેકાના ભાવે મગફળી…

આગામી ચાર દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના નહિવત: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 101 તાલુકાઓમાં મેઘ મહેર: સૌથી વધુ વરસાદ કલ્યાણપુરમાં 6 ઈંચ, ખંભાળિયામાં સાડા પાંચ ઈંચ…

કોરોના સામેના રક્ષણ માટે રામબાણ ઇલાજ કોરોના વેક્સીન છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના દરેક નાગરિકોને કોરોના વેક્સીન મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર અને ડીડીઓ મહત્વની ભૂમિકા…

તંત્ર વરસાદની ટકાવારી કોના લાભમાં જાહેર કરે છે તેવા સવાલ ઉભા થયા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો નહિવત વરસાદ તમામ જળાશયો તળિયા ઝાટક છતાં સરકારી તંત્ર…

જય વિરાણી, કેશોદ સૌરાષ્ટ્ર પર અવકાશી આફત આવી પડી છે. ગુલાબ વાવાઝોડાની અસરતળે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ વરસ્યો છે. મોટા ભાગના વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ત્યારે…

આંબાજળ, હસનાપુર, વિલીંગ્ડન, આણંદપુર તથા મધુવંતી ડેમ ઓવરફલો ગીરનાર પર્વત અને દાતારના ડુંગર તથા ગિરનાર જંગલમાં લગભગ 10 ઇંચ જેટલા તોફાની વરસાદની સાથે સમગ્ર સોરઠમાં 2…

લીલીયામાં છ ઈંચ, જાફરાબાદ, વેરાવળ, બગસરા, ખંભાળીયા, માંગરોળ, જેશર, અમરેલીમાં પાંચ ઈંચ, જામનગરમાં સાડા ચાર, રાજુલા, કલ્યાણપુર, કેશોદ, કાલાવડ, લાલપુર, તાલાલા, માળીયા હાટીનામાં ચાર ઈંચ વરસાદ…

છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસુ નવરાત્રી સુધી લંબાઈ રહ્યું છે, જેને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં મીઠાના અગરોમાં પાણી ભરાયેલું રહે છે ચોમાસાની પેટર્ન બદલાવાના કારણે…

જય વિરાણી, કેશોદ છેલ્લા 2 દિવસથી સમગ્ર રાજયમાં મેઘરાજાનું અતિહેત વરસી રહ્યું છે. ઠેર ઠેર જળાશયોમાં નવા નીરની ભરપૂર આવક થતાં પીવાના તેમજ સિંચાઇના પાણીની ચિંતા…