Browsing: NamramuniMaharaj

રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિઘ્યે 9,99,999 નમો સિઘ્ધાણંના ગુંજારવ  સાથે હૃદયસ્પર્શી નાટિકા રજુ કરાયા સંઘ માટે અમૂલ્ય યોગદાન આપનાર સેવાભાવી ભાવિકોને ને ‘ભગવાન મહાવીર પરમ એવોર્ડ’…

નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિઘ્યે સેવા અર્પણ કરનારા સેવાભાવી ભાવિકોને ભગવાન મહાવીર પરમ એવોર્ડથી કરાશે સન્માનીત રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ  નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાંનિધ્યે  સમસ્ત જૈન સમાજ…

પાંચ દિવસીય પરમ આનંદ ઉત્સવ, 999 ભાવિકોની આયંબિલ આરાધના, 250થી વધુ ભાવિકોની દશમું વ્રત આરાધના અને અનેક પ્રેરણાત્મક કાર્યક્રમો સાથે દીપી ઉઠ્યો 32 વર્ષ પહેલાં પરમના…

સામૈયું, શોભાયાત્રા તેમજ પ્રવચન: 100 દિવસમાં 75 ઉપવાસ કરી જીજ્ઞાબેને બાઘ્યું પુણ્યનું ભાથ્થુ રાષ્ટ્રીય સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજના સાનિઘ્ય 100 દિવસમાં માત્ર રપ પારણા સાથે…

પંચનાથ સાર્વજનિક હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગનું પૂ.નમ્રમુનિ મ.સા.ના હસ્તે લોકાર્પણ ઓક્સિજન સપ્લાય, વેન્ટિલેટર, ડિ-ફેબ મશીન પોર્ટબલ એક્સ-રે મશીન, ઇસીજી મશીન, મોનિટર, ઇમરજન્સી મેડિસિન વગેરેથી સજ્જ છે ઇમરજન્સી…

અબોલ જીવોનું હરતું ફરતું અન્નક્ષેત્ર  રાષ્ટ્રસંત   નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પરમ જીવદયા રથ(અબોલ જીવોનું હરતું ફરતું અન્નક્ષેત્ર)ની શરૂઆત કરવામાં આવી છે. અર્હમ યુવા સેવા ગ્રુપ અને…

નવ પુણ્યાત્માઓની દીક્ષા આમંત્રણ પત્રિકા આલેખનનો મંગલ અવસર સંપન્ન દિવ્ય મંત્રધ્વનિ અને કેસર છાંટણે તીર્થંકર ભગવંતો, ગણધર ભગવંતો, ગુરુ ભગવંતો અને ઉપકારી આત્માઓને આમંત્રણ આપતા પરમધામના…

પરમ ગુરુદેવના બ્રહ્મનાદે ઉવસગ્ગહરં સ્તોત્રની સિદ્ધિદાયક જપ સાધનામાં લાખો ભાવિકો જોડાશે જેમનું અવતરણ હજારો હૃદયમાં માનવતાનો જન્મ કરાવી, માનવતાની મહેક સંપૂર્ણ વિશ્વમાં પ્રસરાવી રહ્યું છે, એવા…