- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
Browsing: NATIONAL
બીજેપી નેતા સુબ્રમણ્ય સ્વામીએ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત દરમિયાન મંદિરોમાં જવા પર ટોણો માર્યો છે. સ્વામીએ ગુરુવારે કોગ્રેસ વાઇસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીને પૂછ્યું કે તમે હિન્દુ છો કે ખ્રિસ્તી…
ભારતીય સેનાએ પાકિસ્તાન સામે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકને એક વર્ષ પુરું થવા જઈ રહ્યું છે. સર્જિકલ સ્ટ્રાઈક બાદ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છોડવા માંગતુ નથી અને…
બિહાર કોંગ્રેસમાં ૧ સાંધે ત્યાં ૧૩ તૂટે જેવો ઘાટ સર્જાયો છે. ર૭ માંથી ર૬ ધારાસભ્યોને નવા વરાયેલા પ્રદેશ પ્રમુખની સામે ‘વાંધો’ છે. એકંદરે બિહાર કોંગ્રેસમાં યાદવાસ્થળી…
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સરન્ડર થશે: જામીન અરજીની તા.૩ ઓકટોમ્બરે સુનાવણી ગોંડલના નિલેશ રૈયાણી હત્યા કેસમાં હાઇકોર્ટ દ્વારા ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ત્રણને તકસીરવાન ઠેરવ્યા બાદ…
આઝાદી બાદ દેશમાં સૌ પ્રથમવાર કરમાળખામાં સૌથી મોટા અને અને ઐતિહાસિક કરસુધારા તરીકે ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) નો અમલ થયો છે. જે અંતગત ટેકસ ભરવામાંથી…
કાબુલ એરપોર્ટ પર તાલીબાનનો રોકેટ હુમલો: ૨૦ થી ૩૦ રોકેટ ઝીંકાયા અફઘાનિસ્તાનના પાટનગર કાબુલના હમીદ કરઝાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગઈકાલે ૨૦ થી ૩૦ રોકેટ ઝીંકી આતંકીઓએ…
૨૦૨૮ સુધીમાં ભારતીય શેરબજારનો માર્કેટ કેપ ૩ ગણો થવાની મોર્ગન સ્ટેનલીને અપેક્ષા આગામી ૧૦ વર્ષના સમયગાળામાં સેન્સેકસ ૧ લાખના આંકને આંબી જશે તેવી આશા મોર્ગન સ્ટેન્લી…
સૌથી જાણીતા મેન્સ લાઈફસ્ટાઈલ મેગેઝીન પ્લેબોયના ફાઉન્ડર હ્યુ હેફનરનું 91 વર્ષની વયે અવસાન થયું છે. પ્લેબોય એન્ટરપ્રાઇઝેઝ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે…
માતાપિતા માટે આનાથી વધારે આનંદની વાત કઇ હોઇ શકે કે હવેથી સિગારેટ અને તમાકુ વેચતી દુકાનોમાં વેફર્સ, બિસ્કીટ અને કેન્ડી મળશે નહીં. બાળકોને તમાકુ પેદાશોના સંપર્કમાં…
બાંદીપોરા કાશ્મીરના બાંદીપોરામાં બુધવારે આતંકીઓએ બીએસએફ જવાનની હત્યા કરી નાખી હતી. જવાનની ઓળખ મોહમ્મદ રમઝાન પારે તરીકે થઇ છે. આતંકીઓ રમીઝના ઘરમાં ઘૂસ્યા હતા અને તેને ખેંચીને…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.