- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
Browsing: NATIONAL
ભારતીય સેનાએ મ્યાન્માર સરહદ પર એકવાર ફરીથી સર્જિકલ સ્ટ્રાઈક જેવી કાર્યવાહી કરી છે. આજે સવારે લગભગ પોણા પાંચ વાગ્યાની આસપાસ નાગા ઉગ્રવાદીઓના કેમ્પ પર આ કાર્યવાહી…
જાંબાઝ ૭૦ જવાનોનું ઓપરેશન: ઈન્ડો-મ્યાનમાર સરહદ નજીકના એનએસસીએન કેમ્પોનો સફાયો: અનેક આતંકીઓ ઠાર પાકિસ્તાનમાં ઘુસીને આતંકી અડ્ડાઓનો સફાયો કર્યાને એક વર્ષ બાદ ભારતીય સૈન્યએ હવે મ્યાનમાર…
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના એરપોર્ટ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. કાબુલ એરપોર્ટ પર ઘણાં રોકેટ છોડવામાં આવ્યા છે. આ હુમલા બાદ કાબુલ એરપોર્ટને બંધ કરવામાં આવ્યું…
ચંદીગઢ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમને યૌન શોષણ કેસમાં સજા મળ્યાં બાદ પંજાબ, હરિયાણા, દિલ્હી સહિતના અનેક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી, ત્યારે આ રમખાણ માટે…
કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા નકકી કરી: માપદંડ અનુસાર રાજયોએ ક્ષમતા પુરવાર કરવી પડશે એઈમ્સ જેવી હોસ્પિટલો અને એજયુકેશન ઈન્સ્ટીટયુટ મેળવવા રાજયોએ ‘કેપેબીલીટી’ બનાવવી પડશે આવો નિયમ બનાવવા…
નીતિ આયોગે એકશન પ્લાન ઘડી કાઢયો: દેશમાં ૧૯૬ ડેમ ૧૦૦ વર્ષ જૂના છે!!! પ્રથમ વખત સરકાર ૫૦૦૦થી વધુ ડેમોની સલામતી ચકાસશે. સરકારની કવાયતમાં તમામ રાજયોને આવરી…
રોડ-રસ્તા નિર્માણ તેમજ ડેમ બાંધવા સહિતના અનેક પ્રોજેકટ: ઉર્જા ક્ષેત્રે અફઘાનમાં રહેલી વિપુલ તકો પર ભારતની નજર: ચાબહાર પોર્ટ પણ અર્થતંત્ર માટે મહત્વનું બની રહેશે ઘણા…
દ્વારકા, ચોટીલા અને હવે ખોડલધામમાં શિશ ઝુકાવી ભાજપની હિંદુ વોટ બેંકના મત અંકે કરવા કોંગ્રેસનો પ્રયાસ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. પ્રવાસની શરૂઆત તેમણે…
લગભગ ૩૦૦ રોહિંગ્યા મુસ્લિમોએ ૧૦૦ હિન્દુઓનું અપહરણ કરી ૯રની હત્યા કરી નાંખી છે. જયારે આઠ બાકી બચેલા લોકોને મુસ્લિમ ધર્મ અપનાવવા ફરજ પાડવામાં આવી હતી. આ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં સ્થિત BHU માં છાત્રાઓ પર શનિવારે રાતે થયેલ લાઠીચાર્જ મામલે નૈતિક જવાબદારી લેતા ચીફ પ્રોક્ટર ઓ.એન. સિંહે રાજીનામું આપી દીધું…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.