Browsing: navratri

નવદુર્ગાના સિદ્ધિ અને મોક્ષ આપનારા સ્વરૂપને સિદ્ધિદાત્રી કહે છે. સિદ્ધિદાત્રીની પૂજા નવરાત્રના નવમા દિવસે કરવામાં આવે છે. દેવ, યક્ષ, કિન્નર, દાનવ, ઋષિ-મુનિ, સાધક અને ગૃહસ્થ આશ્રમમાં…

નવરાત્રીના નવલા નવ દિવસોમાં શકિતની આરાધના માટે આઠમનું વિશેષ અને અનોખું મહત્વ હોય છે. આઠમના દિવસે માતાજીની ખાસ પુજા, આરાધના, હોમ, હવન, યજ્ઞ કે ઉપવાસ-જાપ દ્વારા…

મા આદ્યશક્તિની ઉપાસનાના નવ દિવસ એટલે નવરાત્રી ત્યારે માતાની ભક્તિ માત્ર ભારત જ નથી કરતુ પણ કેટલાક વિદેશી રાજ્યોમાં પણ ભક્તો માના દરબારમાં શીશ ઝુકાવે છે.…

કહેવાય છે કે માં પોતાના દિકરાઓ વચ્ચેનો એક એવો તાતણો છે જે બંનેને જોડીને રાખે છે દરેક ધર્મમાં માંનું અનેરુ મહત્વ દર્શાવાયું છે. ત્યારે વર્તમાન સમયમાં…

હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષ્ણ લોહ અસ્ત્ર…

હાલમાં બજારમાં ડાર્ક કોમ્પ્લેક્ષ કલર્સની સાડીઓ ટ્રેન્ડમાં છે. આ રંગ કમાલના હોય છે અને દરેક સ્કીન ટોન પર ખુબ જ સજે છે. ખાસ કરીને શ્યામ રંગ…

આજે છઠ્ઠું નોરતું છે. આજે મા કાત્યાયનીની પૂજા આરાધના કરવામાં આવે છે. જે ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે, કત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ…

આજે નવરાત્રિનું પાંચમું નોરતું. નવરાત્રિના નવ દિવસ દરમિયાન પાંચમા દિવસનું ખૂબ મહત્વ રહેલું છે. પાંચમાં દિવસે મા દુર્ગાએ સ્કંદ માતાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. મા દુર્ગાએ…