Browsing: Norta

સાચી રે મારી સતને ભવાનીમાં અંબા ભવાનીમાં હું તો તારી સેવા કરીશ… આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસમાં દુર્ગાનું સ્વરૂપ માતા કાત્યાયનીની પૂજા કરાય છે. માન્યતા છે કે…

રાજવી પરિવાર દ્વારા રવિવારે માતાજીને જાતર(પતરા) ચઢાવાશે ભારતીય સંસ્કૃતિમાં શકિત ઉપાસનાનું સ્થાન અલૌકિક, અનોખુ અને અજોડ છે. માતાના મઢમાં આશાપુરા શકિત પીઠ ખાતે આસો નવરાત્રી અને…

નવદુર્ગાના સિદ્ધિ અને મોક્ષ આપનારા સ્વરૂપને સિદ્ધિદાત્રી કહે છે. સિદ્ધિદાત્રીની પૂજા નવરાત્રના નવમા દિવસે કરવામાં આવે છે. દેવ, યક્ષ, કિન્નર, દાનવ, ઋષિ-મુનિ, સાધક અને ગૃહસ્થ આશ્રમમાં…

નવરાત્રીના નવલા નવ દિવસોમાં શકિતની આરાધના માટે આઠમનું વિશેષ અને અનોખું મહત્વ હોય છે. આઠમના દિવસે માતાજીની ખાસ પુજા, આરાધના, હોમ, હવન, યજ્ઞ કે ઉપવાસ-જાપ દ્વારા…

હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષ્ણ લોહ અસ્ત્ર…