Browsing: pilgrims

આગ્રા-જયપુર હાઇવે પર હંતારા નજીક વહેલી સવારે બસ પાછળ ટેલર અથડાતા સજાર્યો જીવલેણ અકસ્માત બાપા સિતારામ મઢુલી ગૃપની હરિદ્વાર યાત્રા અંતિમ યાત્રા બનતા દિહોર ગામમાં શોક…

માતાજીના દર્શને આવતા યાત્રાળુઓને ગેટ પાસે બળજબરી નારિયળ પ્રસાદી ખરીદવાની ફરજ પડાય છે સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વારા ચોટીલા શહેરમાં ડુંગર પર સુપ્રસિદ્ધ શ્રી ચામુંડા માતાજીનું મંદિર આવેલું…

ચાર ધામ યાત્રા માટે 35 લાખ જેટલા ભાવિકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન : રૂટના તમામ સ્થળોએ સઘન આરોગ્ય વ્યવસ્થા હોવા છતાં ભાવિકોના મોત થવાનું પ્રમાણ વધ્યું દરેક હિન્દૂ…

 આગામી ત્રણ દિવસ ખરાબ હવામાનની આગાહી, હોટેલ બુકીંગ કર્યા વગર આવેલા યાત્રિકોને શ્રીનગર ખાતે જ રોકી દેવાયા કેદારનાથ અને બદ્રીનાથમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. સાથે…

ગ્લોબલ વોર્મિંગ ચારધામ યાત્રાને ભુતકાળ બનાવી દેશે ? સતત હિમ વર્ષા, કેદારનાથમાં રાત્રિનું તાપમાન -4 ડિગ્રી સહિતના અનેક પડકારો : યાત્રિકોને રાત્રી રોકાણની વ્યવસ્થા થઈ ગઈ…

યમુનોત્રી દર્શન માટે પાંચ કલાકની કઠિન પહાડી રસ્તા ની પદયાત્રા કરવાના દિવસો હવે ભૂતકાળ, યાત્રાળુઓ સરળતાથી કરી શકશે દર્શન દાયકા થી વિલંબમાં પડેલા યમુનોત્રી રોપવે પ્રોજેક્ટને…

સાઉદી અરેબિયાની જાહેરાત:ઉમરાહ વિઝાની અવધિ 30 દિવસથી વધારીને 90 દિવસ કરાઈ  સાઉદી અરેબિયાએ જાહેરાત કરી હતી કે આ વર્ષના હજ માટે યાત્રાળુઓની સંખ્યા પર કોઈ મર્યાદા…

અબતક, નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચેના દુશ્મનાવટના સંબંધો બધા જાણે છે, પરંતુ યુદ્ધ પછી પણ શાંતિ અને સદ્ભાવનાનો માર્ગ હંમેશા ખુલ્લો રહે છે.  પાકિસ્તાનમાં…