Browsing: PrimeMinister

ભારતના બાર જયોતિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવને આજે વિદેશમાં વસતા ભારતીય મહિલા યુવતિએ સોમનાથ દાદાને અંત: કરણપૂર્વક પ્રાર્થના, અરજ, પૂજા કરી વર્ષ 2024 ન ચુંટણીમાં નરેન્દ્રભાઇ મોદી…

ટ્રેનને કેવડિયાના એકતા નગર સ્ટેશનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી ગુજરાત ન્યૂઝ  દેશમાં ઘણી જગ્યાએ હેરિટેજ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. પ્રવાસીઓ આ ટ્રેનોને ખૂબ…

સમૃદ્ધિ હાઇવે ત્રણ માસમાં બીજી વાર મરણચીસોથી ગુંજી ઉઠ્યું વડાપ્રધાને મૃતકોના પરિજનોને રૂ. 2 લાખ અને ઈજાગ્રસ્તો માટે રૂ. 50 હજારની વળતરની જાહેરાત કરી મહારાષ્ટ્રના છત્રપતિ…

હવે ટ્વિટર માટે ઈલોન મસ્ક શું નવું લાવશે?? આ દિવસોથી, એલોન મસ્ક ટ્વિટરમાં કેટલાક ફેરફારો કરી રહ્યા છે. આ બાબતે, મસ્કે ફરી એકવાર ટ્વિટરમાં ફેરફારના કેટલાક…

કેન્દ્ર સરકાર સોમવારે 50 હજારથી વધુ ઉમેદવારોને નિમણૂક પત્રો આપ્યા. આ રોજગાર મેળાનો 8મો કાર્યક્રમ હૈદરાબાદમાં યોજાયો, જેમાં PM નરેન્દ્ર મોદી તાજેતરમાં જ સરકારી નોકરી મેળવનાર…

આજે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 79મી જન્મજયંતિ છે. આ પ્રસંગે દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ…

પૂ. બાપુની રામકથામાં બ્રિટીશ વડાપ્રધાન ઋષિ સુનકરજી હાજરી આપવી હિન્દુ ધર્મ માટે ઐતિહાસિક ક્ષણ મોરારિબાપુ સમગ્ર વિશ્વમાં હિન્દુત્વના બ્રાન્ડ નેમ તરીકે હવે ઓળખ સ્થાપિત કરી ચૂક્યાં…

શા માટે 370 હટાવવી જરૂરી હતી? જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ સાથે સંકળાયેલ યાસીન મલિક ટેરર ફંડિંગ કેસ અને યુએપીએ સહિતના કેસોમાં આરોપી, આતંકવાદી હુમલાઓ માટે…

મોસાળે જમણ ને ર્માં પીરસનારની જેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રને ખૂબ આપ્યું: મોહનભાઈ કુંડારીયા વિકાસની સાથે સાથે વડાપ્રધાનના નેતૃત્વથી ભારત વિશ્વ ગુરુની ગરિમા સુધી પહોંચ્યું આજે…

ભારતીયોને તાકીદે કાઢવા માટે કટોકટીનું આયોજન કરવાની તાકીદ કોઈપણ ભોગે ભારતીયને નુકસાન ન જવુ જોઈએ તેવો આદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદાનના ગૃહયુદ્ધમાં ફસાયેલા 3 હજાર ભારતીયોને…