- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત
Browsing: RAILWAY
રાજકોટ ડિવિઝન દ્વારા તાજેતરમાં શરૂ થયેલા અને ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલનારા ‘સ્વચ્છતા પખવાડીયા’ અંતર્ગત સ્વચ્છતા સંબંધી વિવિધ ગતિવિધિઓનું લગાતાર આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ડિવિઝનના…
રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા આગામી ૩૦ સપ્ટેમ્બર સુધી ‘સ્વચ્છતા પખવાડિયા’ની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજય પ્રબંધક અભિનવ જેફના જણાવ્યા અનુસાર પખવાડિયાના…
રાજકોટ રેલ મંડળ પર સ્વચ્છ ભારત-સ્વચ્છ રેલ મિશન અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરાયું છે જેના પ્રથમ દિવસને સ્વચ્છ જાગૃતતા દિવસના રૂપમાં મનાવવામાં આવ્યો હતો. રાજકોટ મંડળ…
જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર પાંચ મહિનાના લાંબા સમયગાળા પછી મુસાફરી ટ્રેનના પૈડા શરૃ થઈ ગયા છે. ઓખાથી ઉપડેલી ટ્રેના ગઇકાલે ગાંધીનગરના રેલવે સ્ટેશન પર આવી…
રાજકોટ રેલ્વે ડિવિઝનને મળેલી અનોખી સફળતા માર્ચથી સપ્ટેમ્બર સુધી પાર્સલ ટ્રેનમાં રવાના કરવામાં આવેલી સામગ્રીથી રૂ.૨.૦૧ કરોડની ડિવિઝનને આવક પશ્ચિમ રેલ્વેના મુખ્ય ઝોનલ કાર્યાલય અને તમામ…
રાજકોટ રેલવે ડિવિઝને સોલાર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરી એક વર્ષમાં રૂા.૧૦.૫૪ લાખની બચત કરી છે તેમ પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનની યાદી જણાવે છે. પર્યાવરણને મજબૂત…
ટિકિટ વિના ટ્રેનમાં ઘુસી ભિક્ષુકો દ્વારા મુસાફરોને થતી હેરાનગતિમાંથી છુટકારો અપાવવા ખુદાબક્ષોને એક વર્ષની સજા અને આકરો દંડ વસુલ કરાશે ક્ષ રેલવેમાં બીડી-સિગારેટ પીનાર પાસેથી પણ…
સરકારી નોકરી મેળવવા ઇચ્છતા નોકરીવાચ્છુઓ માટે ખુશીના સમાચાર છે. ભારતીય રેલ્વે દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રેલ્વે રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા ઇન્ડિયન રેલ્વેમાં નોન ટેકનીકલ…
ઓખા-ન્યુ ગુવાહાટી અને પોરબંદર શાલીમારની વચ્ચે ૨જી સપ્ટેમ્બરથી લઈને ૩૦ ડિસેમ્બરની અવધિમાં ૨ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. આજ ક્રમમાં પશ્ર્ચિમ રેલવે દ્વારા ઓખા-ન્યૂ ગુવાહાટી અને…
ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરતા ૧.૧૦ કરોડ યાત્રિકો દંડાયા રેલવેમાં ટિકિટ વિના મુસાફરી કરતા યાત્રિકો સામે રેલેવે તંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરી ૧.૧૦ કરોડ જેટલા ખુદાબક્ષોને…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.