Browsing: RAILWAY

નાણામંત્રી નિર્મલા સીતારમને આજે રજૂ કરેલા બજેટમાં રેલવે સાથે સંલગ્ન અનેક નવી અને મોટી જાહેરાત કરી છે. કોરોના મહામારી બાદ પ્રથમવાર રજૂ થયેલા બજેટમાં નાણામંત્રીએ તમામ…

એક વર્ષમાં ૭૬૨૪૦ યુનિટની બચત કરીને રેલવેને રૂ.૫.૫૧ લાખનો ફાયદો કરાવ્યો રાજકોટ મંડળને ઉર્જા સંરક્ષણ માટે ઉજા મંત્રાલયના બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી વિભાગ દ્વારા ૨૦૨૦ માટે…

બેસ્ટ ઈમ્પ્રુવમેન્ટ તથા સ્ક્રેપ નિકાલ માટે મળ્યા મહાપ્રબંધક દક્ષતાના શિલ્ડ ૨ અધિકારીઓ અને ૮ કર્મચારીઓને પણ મળ્યો જીએમ એવોર્ડ રાજકોટ ડિવિઝનને વર્ષ ૨૦૧૯-૨૦ માટે પશ્ચિમ રેલવેમાં…

ભારતીય રેલ્વે અકસ્માતોને રોકવા માટે ટેકનોલોજી પર ભાર મૂકી રહી છે. અલબત્ત, છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા અકસ્માત એવા થયા છે જ્યારે એક જ ટ્રેક પર બે…

આઇઆરસીટીસીએ જાહેર કર્યુ પેકેજ યાત્રિકોને દ્વારકાધીશ મંદિર, સાબરમતિ આશ્રમ દર્શનનો લાભ પણ મળશે કોરોનાના રોગચાળાને લઇ રેલવેની બંધ થયેલી સેવાઓ હવે પુન: શરુ થઇ રહી છે.…

ડિસે. ૨૦૨૩ પહેલા ૮૦૦ કિ.મી.ના કામો પૂર્ણ કરવાનું પશ્ચિમ રેલવેનું લક્ષ્ય દ્વારકા જામનગર વિસ્તારમાં રેલવેના કામોનું નિરીક્ષણ કરતા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક ક્નસલ રાજકોટ-કાનાલુસ વચ્ચે…

સરકારે સ્ટેશનોના રિડેવલપમેન્ટની યોજના હાથ ધરી : પ્રાઇવેટ કંપનીઓને સોપાશે કામ નજીકના ભવિષ્યમાં હવે રેલવે સ્ટેશનના વપરાશ માટે યુઝર્સ ચાર્જીસ લેવામાં આવશે. દેશનાં 120 મોટાં રેલવે…

વિકાસથી વિનાશ તરફ? વિકાસ જીવસૃષ્ટિનું સંતુલન બગાડશે તો વિનાશ સર્જી દેશે સમગ્ર વિશ્વમાં સાવજોના નિવાસ સ્થાન તરીકે પ્રખ્યાત સાંસણ અભ્યારણમાંથી રેલવે ટ્રેક પસાર કરવાની દરખાસ્ત કરવામાં…

ભારતીય રેલવે પોતાના યાત્રીઓ અને કર્મચારીઓને વધુ સારી સેવાઓ પુરી પાડવા માટે ઘણા પ્રયત્નો કરતી હોય છે.વધુ સારી સેવાઓ પોતાના કર્મચારીઓને મળે તેના માટે ગુરુવારે ભારતીય…

ઓનલાઈન બુકિંગ કરતી સમયે મોટાભાગે એવું બને છે કે લોકો પેસેન્જરનું નામ ભરવામાં ભૂલ કરી લે છે. આ સમયે તમે મુસાફરી કરી શકતા નથી અને ટિકિટ…