Browsing: RAILWAY

રેલ વ્યવહાર પછી હવાઈ મુસાફરી ૧૯ મેથી શરૂ થઈ જશે ડોમેસ્ટીક ફલાઈટ મુખ્યત્વે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને બેંગલોરથી ઉપડશે કોરોનાને લઈ જે રીતે લોકડાઉનની સ્થિતિનું નિર્માણ…

ટ્રેનમાં જતા શ્રમિકોને ભોજન-પાણી અને ફ્રુટ પણ અપાયા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતીમાં રાજ્ય સરકાર દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોને બસ અને…

૨૨મીથી શરૂ થનારી ટ્રેન સેવા માટે વેઈટીંગ લીસ્ટ :  ૧૫મીથી ટિકિટો આપવાનું શરૂ થશે  લોકડાઉન-૪ દરમિયાન ટ્રાન્સપોર્ટેશન માટે શરતી રાહત મળે તેવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી…

ભારતીય રેલ્વે મંગળવારથી 15 વિશેષ ટ્રેનો શરૂ કરી છે. રેલવેએ કહ્યું છે કે, આગામી સાત દિવસની વિશેષ ટ્રેનો માટે રૂ. 16.15 કરોડની 45,533 ટિકિટ બુક થઈ…

સ્ટેશન પર ટિકિટ બારીઓ રહેશે બંધ, જયારે યાત્રિકોએ ટ્રેન સમયનાં એક કલાક પૂર્વે સ્ટેશન પર આવવું પડશે: માસ્ક પહેરવું ફરજીયાત કોરોનાનાં પગલે જે રીતે લોકડાઉનની સ્થિતિ…

ઓખા-બાન્દ્રા, રાજકોટ-કોઇમ્બતુર, ઓખા-ગુવાહાટી અને પોરબંદર-શાલીમાર વચ્ચે ટ્રેનોનું થશે આવાગમન કોરોના વાયરસની મહામારી અને લોકડાઉન વચ્ચે આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય માટે પશ્ર્ચિમ રેલ્વે દ્વારા ૩મેથી ૧૮મે સુધી ચાર…

લોકડાઉનથી દેશની મહત્વની સેવાને માઠી અસર કોરોના વાયરસને કારણે દેશભરમાં ટ્રેન સેવા બંધ રહેતા રેલવેને મોટુ નુકશાન થયું છે. રેલવેની ૯૪ લાખ ટિકિટો રદ થઈ છે.…

લોકો સુધી આવશ્યક વસ્તુઓ પહોંચાડવા રાજકોટ રેલવે મંડળનો ધમધમાટ: લોકડાઉન મુદ્દે અસમંજસના કારણે રેલવેનું એડવાન્સ બૂકિંગ હજુ બંધ લોકડાઉનની અમલવારી આગામી ૧૪ એપ્રીલથી પૂર્ણ થવા જઈ…

રેલ કર્મીઓ માટે ૧૦,૦૦૦ સેનેટાઈઝરની બોટલ તૈયાર વૈશ્ર્વિક મહામારી કોરોનાને હરાવવા રેલવે બોર્ડના નિર્દેશ અનુસાર રાજકોટ મંડળનાં ૨૦ નોન એસી કોચને આઈસોલેશન વોર્ડમાં પરિવર્તિત કરાયા છે.…

રાજધાનીને બાદ કરતા દિલ્હીની ટ્રેનોના બૂકીંગ ફુલ: મુંબઈ, દિલ્હીમાં કોરોનાનો વધુ કહેર છતાં ત્યાં જવા મુસાફરો ઉત્સુક દેશમાં ૧૪ એપ્રીલે લોકડાઉન પૂરૂ થાય અને દેશ પૂન:…