Browsing: RAILWAY

રેલવે લાઈન ડબલિંગ પ્રોજેક્ટ સંદર્ભે ગાંધીનગરમાં આજે બેઠકનું આયોજન કરાયું છે. જેમા રાજકોટ-કાનાલુસ વચ્ચે ડબલ ટ્રેક કરવા હાલ માપણી સહિતની કામગીરીનો જે ધમધમાટ ચાલી રહ્યો છે…

અમૃત ભારત સ્ટેશન સ્કીમ હેઠળ નવીનીકરણ થનારા સ્ટેશનોમાં 10 થી 20 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ભારત વિકાસ તરફ આગે કુછ કરી રહ્યું છે ત્યારે દેશના દરેક…

કોર્પોરેશન ફરી સંસદ સભ્યને સાથે રાખી દિલ્હીમાં રેલવે મંત્રી સમક્ષ કરશે રજૂઆત Zશહેરના જામનગર રોડ પર આવેલા સાંઢીયા પુલનું આયુષ્ય પૂર્ણ થઇ ગયું છે. અહિં મોટા…

બાંદ્રા ટર્મિનસ -બિકાનેર, રાજકોટ-ગુવાહાટી, ગોરખપૂર-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ ટ્રેનો દોડશે મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને દૂર કરવા માટે, પશ્ચિમ રેલવે દ્વારા શિયાળાની વિશેષ ટ્રેનોવિવિધ સ્થળોએ…

આ ટ્રેન ચાલુ થતા પાંચ જીલ્લાના અંદાજિત 40 થી 50 લાખ લોકોને ફાયદો થશે અમરેલી લોકસભાના સાસદ નારણભાઈ કાછડીયા લોકસભા ગૃહમા હમેંશા એકટીવ રહેતા સાંસદમાના એક…

બ્રિજના નિર્માણ માટે અંદાજે 60 કરોડનો ખર્ચ થશે: બ્રિજની લંબાઇ 705 મીટર અને પહોળાઇ 16.40 મીટરની હશે: 30 ગર્ડર મૂકાશે શહેરના જામનગર રોડ પર આવેલો સાંઢીયા…

રેલવે પરીક્ષાના નવા ફોર્મેટનું 2023ની પરીક્ષાથી અમલ અબતક, રાજકોટ ભારતીય રેલ્વેની ભરતીનું ફોર્મેટમાં બદલાવ કરી નવી પધ્ધતીના અમલ અને ભરતીની પરીક્ષા યુપીએસસી દ્વારા લેવાશે. યુપીએસસી અને…

ચિનાબ નદી પર વિશ્ર્વનો સૌથી ઉંચો બ્રિજ બનાવતું રેલવે: બ્રિજની સ્ટ્રક્ચરલ ડિઝાઇનમાં અત્યાધુનિક ‘ટેકલા’ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે ભારતમાં જો કોઈ સ્વર્ગ હોય તો તે…

જેમ તમારા માલનાં પરિવહનનો ખર્ચ અને સમય બચે તેમ તમારી વેચાણ કિંમત ઘટાડી શકાય છે જે લાંબા ગાળે સમાજમાં સોંઘવારી અને સમûધ્ધિ લાવી શકે છે. આ…

અકસ્માત બાદ રેલવે સ્ટાફને કરાયા સુરક્ષીત અબતક,રાજકોટ રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા આજે વાંકાનેર સ્ટેશન પર લાઇન નંબર 8 પર સુરક્ષાનું મૂલ્યાંકન કરવા માટે મોકડ્રીલ આયોજિત કરવામાં…