Browsing: rajkot

ત્રણ રાજમાર્ગોને ડસ્ટ ફ્રી બનાવવા માટે બજેટમાં રૂ.૫ કરોડની જોગવાઈ શહેરમાં નિયમિત સફાઈ થતી ન હોવાની ઢગલાબંધ ફરિયાદો કોલ સેન્ટરમાં રોજ નોંધાય છે છતાં મહાપાલિકાના પદાધિકારીઓ…

સ્વચ્છતાના આગ્રહી મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમીતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીજીને નમન કરી શ્રઘ્ધાંજલી પાઠવી હતી.

૩૦ જાન્યુઆરી એ ‘ગાંધી નિર્વાણ’ તેમજ ‘શહીદ દિન’ તરીકે મનાવવામાં આવે છે. શહીદોની યાદમાં સમગ્ર દેશમાં આજ રોજ સવારે ૧૦:૫૯ મીનીટે ૨ મિનીટનું મૌન  પાળવામાં આવે…

જયાં સુધી જુનુ મેનુ અમલમાં નહીં મુકાય ત્યાં સુધી કેન્દ્રો બંધ રાખવાની કર્મચારી મંડળની ચિમકી મધ્યાહન ભોજન યોજનામાં નવા મેનુ સામે ઘણા સમયથી સંચાલકો અને કર્મચારીઓમાં…

વેરા વળતર યોજનાને અપાયું અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ નામ ૧ હજાર સ્માર્ટ ડસ્ટબીન ખરીદાશે રાજકોટને દેશનું નંબર વન સ્વચ્છ શહેર બનાવવા માટે મહાપાલિકા દ્વારા અભિયાન ઉપાડવામાં આવ્યું…

સરગમ કલબની સ્થાપનાને ૩૬માં વર્ષમાં પ્રવેશ: આનંદોત્સવ યોજાયો: કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ સંતો મહંતો રહ્યા ઉપસ્થિત સેવાયાત્રાની સીડી અને…

૨૪૭ પીવાના પાણીના વિતરણના પ્રોજેકટ માટે એશિયન ડેવલોપમેન્ટ બેંક પાસેથી રૂ.૭૦ કરોડની લોન લેવાશે રાજકોટ મહાનગરપાલિકા વર્ષોથી એવી વાતો કરે છે કે શહેરીજનોને ૨૪ કલાક પાણી…

રૈયા વિસ્તારમાં પાંચ અને કોઠારીયામાં ચાર ટીપી સ્કીમ બનશે મવડીમાં બે અને વાવડીમાં એક ટીપી સ્કીમ બનાવવાની કામગીરી શરૂ રાજકોટ ચોતરફ ખુબ જ ઝડપથી વિકસી રહ્યું…

૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીના ઉમેદવારોની પીટીશન ડિસ્પોઝ: ‘વન બાર વન વોટ’ મુજબ ચૂંટણી યોજાઈ ન હોવાથી હેમલ ગોહેલે હાઈકોર્ટમાં પીટીશન કરી’તી બાર એસોશીએશનની ચૂંટણી ‘વન બાર, વન…

૭ દિવસમાં ૧૨૫થી વધારે શાળાઓનાં ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ જીવન ઉત્કર્ષ પ્રદર્શનનો લાભ લીધો તીર્થધામ ગોંડલ ખાતે ઉજવાઈ રહેલા અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં લાભ લેવા આવી…