- ચકચારી રવની ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓની ધરપકડ
- ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
- સોડા એશનું ઉત્પાદન કરતા ટાટા કેમિકલ અને જીએચસીએલની માઠી
- રાજ્યભરની આરટીઓ કચેરીમાં બે દિવસ ડ્રાયવિંગ લાયસન્સ સંબંધિત કામગીરી બંધ
- સ્પેશિયલ કોર્ટે ઙખકઅ ફરિયાદની નોંધ લીધા પછી ઇડી આરોપીઓની ધરપકડ કરી શકશે નહીં: સુપ્રીમ કોર્ટ
- બૌદ્ધ ઉપાસક સંઘ દ્વારા બુદ્ધ પૂર્ણિમા નિમિતે પંચ દિવસીય મહોત્સવ ઉજવાશે
- શાંતિની હિમાયત વિકાસને વેગ આપી શકે!
- ઉનાળાનું AC આખો દિવસ ચાલુ રહે છે’ને બીલ વધારે આવવાનું પણ ટેન્શન…
Browsing: rajkot
દેશના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ગઈકાલે યોગીઆદિત્યનાથે શપથ લીધા હતા. આ તકે દેશભરના ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓને વડાપ્રધાન મોદીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું…
ભૌતિકશાસ્ત્ર ભવન આયોજીત રાષ્ટ્રીય પરિસંવાદ RTECMP-૨૦૧૭ અંતર્ગત ભાભા એટોમીક રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો અને ૧૭૫ સંશોધકો સાથે કરશે ગોષ્ઠી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવન આયોજીત રાષ્ટ્રીય પરીસંવાદ RTECMP-૨૦૧૭ …
‘મંથન’ વ્યાખ્યાનમાળામાં ખ્યાતનામ વિદ્ધાનો સાથે વિમુદ્રીકરણ અને મેઈક ઈન ઈન્ડિયા વિશે ચર્ચા વિચારણા કરાશે મારવાડી યુનિની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ દ્વારા દર વર્ષે શૈક્ષણિક પરંપરાના ભાગ‚પે દેશ…
નોટબંધી બાદ સૌથી વધુ કરચોરી ઝડપી લેવામાં રાજકોટઈન્કમટેકસ મોખરે રહ્યાં બાદ પેટ્રોલપંપ પર સર્વે હા ધરી ગોલમાલ બહાર લાવવામાં પણ અગ્રેસર: અત્યાર સુધીમાં ૧૫ી વધુ પેટ્રોલપંપ…
માધાપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમૂહૂર્ત અને વોર્ડ નં.૧૫માં બાયો મીથેનેશન ગેસ પ્લાન્ટનું લોકાર્પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવનિર્માણ પામનાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહુર્ત પૂર્વ કૃષિ મંત્રી મોહનભાઈ…
લુપ્ત થતી ચકલીની પ્રજાતીને બચાવવાનો મહાપાલિકાનો પ્રયાસ: મેયર ઘરના આંગણામાં કલરવ કરતું અને વહેલી સવારમાં આપણને ઉઠાડતું સુંદર અને આકર્ષક પક્ષી એટલે ચકલી. જે આજના સમયમાં…
આવક અને જમીનના દસ્તાવેજની ચકાસણીમાં હેરાનગતિ ન કરવાના બદલામાં રૂ.૬.૫૦ લાખની માંગણી કરી નોટબંધી બાદ પેટ્રોલ પંપમાં જુનીનોટનું ચલણ ચાલતું હોવાથી પેટ્રોલ પંપના સંચાલકોએ મોટી ગરબડ…
સોની સિનિયર સીટીઝન ગ્રુપ દ્વારા સોની સમાજના જ‚રતમંદોને મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના કાર્ડ કાઢવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્ડથી સારવાર માટે ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય પ્રાપ્ત…
ઘોઘાથી દહેજ વચ્ચેનું અંતર ૩૫૦ કિ.મી.થી ઘટી માત્ર ૩૦ કિ.મી. રહેશે: મુસાફરો જહાજમાં પોતાના વાહનોનું પણ સ્ળાંતર કરી શકશે સૌરાષ્ટ્ર માટે ખુબજ આશાસ્પદ ઘોઘા-દહેજ ફેરી આગામી…
વોર્ડ નં.૧૩માં રામનગર, દ્વારકેશ પાર્ક, અંબાજી કડવા, ટપુ ભવાન પ્લોટ સહિતના વિસ્તારોમાં મિલકત સીલ અને જપ્તીની નોટિસ ફટકારાતા લોકોમાં ફફડાટ: કોંગી કોર્પોરેટરની કમિશનરને ફરિયાદ કરોડો રૂપિયાનું…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.