Browsing: rajula

5 ઓગષ્ટે ઘરે શંખનાદ અને ઘંટનાદ કરવા અનુરોધ પાંચ ઓગષ્ટે રામમંદિર નિર્માણ કાર્ય શરૂ થવાનું હોય બજંગદળના પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ જોષીએ રામભકતોને અપીલ કરી છે. આહવાન…

ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા વનમંત્રીને રજુઆત ખાંભા તાલુકામાં આવેલા વન વિભાગ હસ્તકનાં બીડમાં આસપાસનાં ગામના પશુપાલકોને તેમના પશુઓને ચરીયાણ માટે મંજુરી અપાવવા ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા…

પોતાની બહેનના ઘરે સ્યુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાધો’તો: મૃતક વ્યાજ વટાવનો  વ્યવસાય કરતો’તો રાજકોટમાં ગત ૮મીના રોજ પોતાની બહેનના ઘરે ગળાફાસો ખાઇ નાગેશ્રીના યુવાને જીવન ટુંકાવ્યા…

દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા હેન્ડ સેનેટાઈઝર રાખવા જેવી સુચનાઓ અપાઈ કોરોના વાયરસ અન્વયે સરકાર વખતો-વખતની સુચના અનુસંધાને રાજુલા તાલુકાના વેપારી મંડળ પ્રમુખ તથા પ્રતિનિધિ સાથે…

ઉઘોગોના ઇશારે દબાણ હટાવાયાનો આક્ષેપ તાલુકામાં કંપનીઓ અને અન્ય દબાણો શા માટે હટાવાતા નથી? તેને પણ હટાવવા માંગ રાત્રે નોટિસ આપી ને સવારે દબાણ હટાવવા પહોંચી…

ગીર જંગલની વચ્ચે આવેલ ભગવાન શામ સુંદરનો ભવ્ય મંદિર તુલસીશ્યામ જ્યાં દર  વર્ષે ગુરુપૂર્ણિમા ઉત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કોરોનાવાયરસ ના કારણે સરકાર…

ધારાસભ્ય અંબરીશ ડેરની રજૂઆત સફળ: શેષ નારાયણબાપુના હસ્તે ખાતમુહૂર્ત રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા કરાયેલી રજુઆતનાં અનુસંધાને વિકટરથી આસરાણા ચોકડી સુધીનો રોડ ૧૭ કરોડના ખર્ચે ડામરથી…

ધારાસભ્યોનો કાફલો ગઢડાથી રાજુલા પહોંચ્યો, સવારે રાજુલાથી રવાના : કોંગ્રેસના જે ધારાસભ્યોએ રાજીનામા ધર્યા તેઓનો વિરોધ પ્રદર્શન કરવાનો વ્યૂહ સૌરાષ્ટ્રના ૧૮ ધારાસભ્યોએ રાજકોટના નીલ સિટી રિસોર્ટમાં…

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ જેનાથી સમગ્ર વિશ્વ ભયભીત થયેલું છે. આવા કપરા સમયમાં પોતાના સ્વાસ્થ્ય અને પરિવારની ચિંતા કર્યા વગર ભાવનગરમાં છેલ્લા બે મહિનાથી દિવસ કે રાત…

લોક ડાઉનનાં કારણે અસંખ્ય પરિવારો પોતાના ઘર તથા વતનથી દૂર રોજીરોટી માટે દૂર દૂરનાં જિલ્લાઓમાં ફસાયેલા હતાં. જેમ જેમ લોક ડાઉનનાં તબક્કાઓ વધતા જતા ગયા હતા.…