Browsing: rajyapal

ગુજરાતના નવ લાખ ખેડૂતો પ્રાકૃત્તિક ખેતી સાથે જોડાયા છે લીંબડી ખાતે સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનતા આચાર્ય દેવવ્રતજી ખેડૂતો સાથે પ્રાકૃત્તિક કૃષિ અંગે…

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને સાંજે દિપોત્સવ મનાવવા કરેલી ભક્તિસભર હાંકલને દેશવાસીઓને હોંશભેર વધાવી લીધી હતી. દિવાળી કરતા…

રાજ્યની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની 11 સરકારી યુનિવર્સિટીમાં લાગુ કરવા માટે કોમન એક્ટને હવે સત્તાવાર રીતે રાજ્યપાલ દ્વારા મંજૂરી અપાઈ છે. શૈક્ષણિક સંઘોના વિરોધ-પ્રદર્શન વચ્ચે રાજ્યપાલની મંજૂરી…

ચંદ્ર પર ચંદ્રયાન-3 ના સફળ લેન્ડીંગથી ઘર-ઘરમાં દિવાળી જેવો માહોલ: ફટાકડા ફુંકયા, મીઠાઇઓ વહેંચાય બુધવારે સુર્યોદય વેળાએ ચંદ્ર પર ભારતનો સુર્યોદય થયો હતો. ચાંદની જમીન પર…

ભૂજ: પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી ખેડૂતો, શિક્ષકો આ પરિસંવાદમાં વંદે ગુજરાત ચેનલ બાયસેગના માધ્યમથી…

મે મહિનામાં જ 4,26,000 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ લીધી ગુજરાતમાં મે-2023 સુધીમાં 5 લાખ, 37 હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. રાજ્ય સરકાર દ્વારા…

જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 28મો પદવીદાન સમારોહમાં ચાર મહાનુભાવોને ડોક્ટર ઓફ લિટરેચર અને 741 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાય ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી દ્વારા રાજ્યની ચાર…

ગુજરાત રાજય ભારતમાં પ્રાકૃતિક કૃષિનું રોલ મોડલ બનશે: રાજયપાલ સાબરકાંઠા જિલ્લામાં આવેલી સાબર ડેરી ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો હતો જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કૃષિકારો સાથે…

ટીલાળા પરિવારના આંગણે આનંદીબેન સાથે ધારાસભ્યો, સાંસદ અને ઉઘોગપતિઓ સાથે કર્યુ પરમાર્થ ઉતર પ્રદેશના રાજયપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને તેમના પુત્રી અનારબેન પટેલ…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે 13 રાજ્યોના રાજ્યપાલો અને એલજીની બદલી કરી છે.  મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરીનું રાજીનામું સ્વીકારીને તેમણે રમેશ બૈસને નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત…