Browsing: ram mandir

રામમંદિર નિર્માણમાં ઉપયોગમાં લેવાનાર ગુલાબી પથ્થરો માટે માઈનીંગ કરવા ગેહલોત સરકારની મંજૂરી રાજસ્થાનની વાઈલ્ડલાઈફ બોર્ડે મુખ્યમંત્રી આશિક ગેહલોતની અધ્યક્ષતામાં ગત શુક્રવારે ભરતપુર વન્યપ્રાણી અભયારણ્યને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં…

હવે તા. ૩૧મીથી ૨૭ ફેબ્રુઆરી બીજા તબક્કાનું નિધિ સમર્પણ અભિયાન; ઘરે ઘરે જઇને અનુદાન માટે અપીલ કરાશે ગુજરાતમાં શ્રી રામ મંદિરના નિર્માણ માટે નિધીનો ધોધ વહયો…

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિ-કચ્છ દ્વારા મહાઅભિયાન શુભારંભ કરવામાં આવ્યું હતું. ગાંધીધામ ખાતે આવેલ ‘કંડલા ટીમ્બર્સ એસોસિએશન’ સાથે ચર્ચા થતા તેને નિધી સમર્પણ…

રામમંદિર નિર્માણ માટે દાનનો ધોધ વહી રહ્યો છે. ત્યારે આજ રોજ રાજકોટ ખાતે યોજાયેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનમાં મુખ્યમંત્રી વિજયભાઈ…

ગુજરાતનાં દ્વારા ઉદ્યોગપતિએ રૂ.૧૧ કરોડ આપ્યા અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર શ્રીરામમંદિરના નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાનનો આજથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિદના હસ્તે પ્રારંભ થયો છે. રાષ્ટ્રપતિએ રૂ.૫…

સાધુ સંતો આહવાન કરે તો સમાજને દિશા મળે મુજકા આર્ષ વિઘાલયમાં સાધુ સંતોનું સંમેલન સંપન્ન શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે શહેરમાં ૧પમીથી નિધિ સમર્પણ અભિયાન…

વિવિધ જ્ઞાતિઓના ૭૦થી વધુ લોકો નિધિ સમર્પણ અભિયાનમાં જોડાયાં અખિલ વિશ્વ સિંધી સમાજ દ્વારા શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે ૧ કિલો ચાંદીની ૨૦૦ ઈંટ આપવામાં આવશે…

અયોધ્યામાં શ્રી રામ મંદિર બનાવવા માટે નિધિ એકત્ર કરવા શહેરના બ્રાસ પાર્ટસ ઉદ્યોગે તન, મન ધનથી સહયોગ આપવાનો નિર્ણય કર્યો છે. જામનગર શહેરમાં શ્રી રામ જન્મભૂમિ…

૧૫મી જાન્યુઆરીથી રાજ્યના ૧૮૫૫૬ ગામડાઓમાં વિહિપના કાર્યકરો અભિયાન હાથ ધરશે દેશભરમાં ૪૦ લાખ કાર્યકરો ૫.૨૩ લાખ ગામડાઓને આવરી લેશે: ફંડ માટે દરેક હિન્દુનો સંપર્ક કરાશે અયોધ્યામાં…

દે ને કો ટુકડા ભલા લેને કો ‘રામ’ નામ ગાદીપતિ રઘુરામબાપાના થાળનો ભાવ અયોઘ્યા રામમંદિરના ટ્રસ્ટીઓએ સ્વીકારતા વિરપુર બન્યું જલામય વિરપુરમાં ‘જલા’એ રામનામની સાથે સાથે જઠરાગ્નિ…