Browsing: ram mandir

રામમંદિરની ડિઝાઈન માટે તમે પણ તમારો પ્લાન મોકલી શકો છે. તેના માટે જન્મભૂમિ તિર્થક્ષેત્રએ નિ:શુલ્ક સુચનો આમંત્રિત કર્યાં છે. કોઈ પણ વ્યક્તિ, તજજ્ઞો, આર્કિટેક કે ડિઝાઈનર…

શિવરાત્રી, રામનવમી, જન્માષ્ટમી, ફુલડોલ ઉત્સવ સહિતના તહેવારો ઉજવાય છે: ગૌશાળામાં ૭૦ જેટલી ગાયોની સેવાચાકરી રાજકોટની ભાગોળે માત્ર ૧૩ કિલોમીટરના અંતરે મોરબી હાઇવેથી ત્રણેક કિલોમીટર દૂર રતનપર…

અયોધ્યામાં જમીનના ભાવમાં ૪૦ ટકાનો વધારો: એક ચોરસ મીટરના ૩૦૦૦ હજાર ભાવ થયો કોરોનાની મહામારી વચ્ચે અયોધ્યા ખાતે રામ મંદિરનો સીલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેને લાઇ…

મંદિર નિર્માણ સ્થળની માટીની ચકાસણીની કામગીરી શરૂ અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે શ્રીરામ મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ થઈ ગયો છે. હાલ જમીનની માટી પરિક્ષણ કરવામાં આવી રહ્યું…

આપણા ગ્રંથોમાં ઉપરની સાત નગરીઓને મોક્ષદાયિની ગણાવી છે પ્રથમ નગરી અયોધ્યા, અવધપુરી કે કૌશલપૂર જેવા નામો પણ ધરાવે છે. પ્રાંત: કાળે ઉઠીને આ સાત નગરીનાં નામો…

કાર્યાલયને રોશનીથી શણગારાયું હતું તથા આતશબાજી અને મોં મીઠા કરવા સહિતના દ્રશ્યોથી સર્જાયો ઉત્સવ જેવો માહોલ રાજકોટ જિલ્લા ભાજપના અગ્રણીઓએ રામ મંદિર ભૂમિ પૂજનના વધામણા કર્યા…

રામ અને કૃષ્ણ ભારત વર્ષનાં અતીતનાં બે મહાન મહાનતમ વિભૂતિ છે, કૃષ્ણ જાણે કે મલયાનિલ લહર સમાન છે, તો રામ આપણને સહુને ચોગમ સ્પર્શતું પ્રાણદાયી વાયુમંડળ…

કચ્છના ગામડાઓમાં લોકોનો આનંદોત્સવ સમગ્ર દેશ વિદેશમાં જે ઘડીને લોકો માણવા આતુર હતા તે રામલાલનું જન્મ સ્થળ અને પાવન ભૂીમ અવધની ધરતીપર શ્રી રામ ભગવાન મંદિર…

પારિજાતના પાંદડા આયુર્વેદની દ્રષ્ટિએ અત્યંત ઉપયોગી કરોડો હિન્દુઓની આસ્થા ધરાવતું રામ જન્મભૂમિ શિલાન્યાસનું ભૂમિ પૂજન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના કરકમલો દ્વારા થયેલ છે તે નિમિતે વસુંધરા ગ્રુપ…

ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે બપોરે રામજી મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે કાર સેવકો અને ગામ દ્વારા સવા મણ લાડુનું પ્રસાદ બનાવી અને…