Browsing: ram mandir

રામ પહેલા કે બાબર પહેલા? મસ્જિદ બનાવવા માટે સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં જ પાંચ એકર જમીન આપવા સુપ્રીમ કોર્ટનો રાજ્ય સરકારને હુકમ: ૧૩૪ વર્ષ જૂના અયોધ્યા…

દેશની વિવિધ મુસ્લિમ સંસ્થાઓનાં ૨૦ આગેવાનો દેશભરમાં પ્રવાસ કરીને ચૂકાદા બાદ શાંતિ જાળવી રાખવા તમામ ધર્મની સંસ્થાઓને અપીલ કરશે દેશમાં દાયકાઓથી રાજકીય સામાજીક અને ધાર્મિક રીતે…

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસની બેન્ચ નિયત સમય મર્યાદા કરતા એક દિવસ પહેલા આજે સુનાવણી પૂર્ણ કરશે: ચાર હિન્દુ પક્ષકારોને ૪૫-૪૫ મિનિટો જ્યારે મુસ્લિમ પક્ષકારોને દલીલો એક…

દશેરાના વેકેશન બાદ આજથી સુપ્રીમ કોર્ટમાં ચાર દિવસ સુધી અંતિમ સુનાવણી: ૧૭ નવેમ્બર પહેલા હિન્દુ પક્ષકારોની તરફેણમાં ચૂકાદાની સંભાવના સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા અયોધ્યા વિવાદ કેસની…

મુકો લાપસીનાં આંધણ… વિવાદિત સ્થળે રામ મંદિર હોવાના હિન્દુ પક્ષકારોના દાવાને પૂર્વ આર્કિયોલોજીસ્ટ કે.કે.મોહમ્મદનું સર્મન ભૂતકાળમાં વિવાદીત સ્થળે ખોદકામ દરમિયાન પુરાતત્વ વિભાગને મંદિર હોવાના પુરાવા મળ્યાનો દાવો…

સુપ્રીમ કોર્ટમાં વિવાદીત જમીનની માલીકી મુદ્દે ચાલતી સુનાવણીમાં મુસ્લિમ પક્ષકારોએ આ સ્થળે ભગવાન રામનું પુજન-અર્ચન કરવાની છુટ આપવામાં સહમતિ દર્શાવી પરંતુ માલીકી વકફ બોર્ડની હોવાનો દાવો…

સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચ સમક્ષ જે ઝડપથી સુનાવણી યોજાઈ રહી છે તેને જોતા ગોગોઈના નિવૃતિકાળ ૧૭ નવેમ્બર પહેલા આ કેસનો ચૂકાદો આવે તેવા…

વિશ્ર્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવિણ તોગડિયાએ ફરી એક વખત વડાપ્રધાન મોદીની નીતિ ઉપર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે, લોકોએ તમને અયોધ્યામાં રામ મંદિર…

કોર્ટ બહાર સમાધાનના વિકલ્પ મામલે અનેક સકારાત્મક અભિગમ મળ્યા હોવાનો શ્રી શ્રી રવિશંકરનો મત આર્ટ ઓફ લીવીંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરે રામ મંદિરનો ઉકેલ કોર્ટની બહાર…

અયોધ્યા વિવાદનો ઉકેલ હાથવેંતમાં એક રાસ્તા એકતા કી ઔર… રામ મંદિર તો અયોધ્યામાં જ બનશે અને તેની નિશ્ર્ચિત જગ્યાએ જ બનશે, જયારે મસ્જિદ માટે અન્ય જગ્યા…