Browsing: ram mandir

અયોધ્યામાં આજે રામજન્મભૂમિ મંદિરનાં નિર્માણોત્સવની શરણાઈ ગૂંજી, ઢોલ ત્રાંસા, ઢબૂક્યા, વડાપ્રધાને આખા દેશને અભૂતપૂર્વ ખુશાલીનો સંદેશો પાઠવ્યો અને સવા અબજ લોકોના આશા-અરમાનની ઝાલર રણઝણાવી !… હવે…

સદીઓની લાંબી પ્રતીક્ષા પછી અયોધ્યા રામજન્મભૂમિ ખાતે રામ મંદિરના નિર્માણ માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 5 ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મંદિરના નિર્માણ…

બપો૨ે ૧૨.૧પ કલાકે પોતાના લોકો ઘ૨ે મહાઆ૨તી, શંખનાદ, દિપ પ્રગટાવે, પૂજન-અર્ચન ક૨ી આ ઐતિહાસિક ક્ષણને વધાવવામાં સહભાગી બને: કમલેશ મિરાણીનું આહવાન અયોધ્યા ખાતે શ્રી૨ામ જન્મભુમિ મંદિ૨ના…

વિશ્વ હિન્દુ પરિષદનું આહવાન: હમીરસર સરોવર ખાતે કાલે સાંજે હવન બાદ મહાઆરતી, હવન અને ભવ્ય આતશબાજીના કાર્યક્રમો કચ્છમાં વિશ્વ હિન્દુ પરિષદ સાથે સમગ્ર ભારત દેશમાં જેની…

પ્રથમ પ્રજાસત્તાક દિને તેમણે આવી જ આશાઓ અને કોડભરી મીટ માંડી હતી, ત્રિરંગો ધ્વજ એમનો સાક્ષી હતો, અને દેશભરમાં અત્યારે ય ઉભેલી પ્રતિમાઓ એની જામીન હતી…

ભૂમિપૂજનના ઐતિહાસિક કાર્યક્રમમાં સહભાગી બનવા માટે તમામ સંતો અયોધ્યા જવા રવાના અયોધ્યામાં આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરના ભૂમિપૂજનની વિધિ યોજાવાની છે. ભૂમિપૂજન કાર્યક્રમમાં સામેલ…

ભવ્ય રામમંદિરના ભૂમિપુજનમાં રાજયનાં કુલ ૯૧૨ સ્થળોના જળ અને માટી અર્પણ કરાશે ભુજ વિશ્વ હિન્દુ પરિષદ કચછ વિભાગ દ્વારા આગામી તા. પ-૮ નચા રોજ  જયારે અયોઘ્યાની…

ઐતિહાસિક ઘડીને વધાવવા પાટીદારોમાં અનેરો થનગનાટ: પાટીદાર પરિવારોને દીવા પ્રગટાવી, પૂજન-અર્ચનથી શિલાન્યાસ પ્રસંગને વધાવવા સિદસર મંદિરની અપીલ કોરોના મહામારીને પગલે ૯ થી ૧૬ ઓગસ્ટ ઉમિયાધામ સિદસર…

ઐતિહાસિક પ્રસંગે આશ્રમમાં જામશે દિવાળી જેવો માહોલ પૂ. રણછોડદાસજીબાપુની વિશિષ્ટ પૂજા-અર્ચના, શણગાર અને દિપમાળા કરાશે: ફુલોના દિવ્ય શણગારથી આશ્રમ મહેંકી ઉઠશે ૫ ઓગસ્ટનાં રોજ અયોઘ્યામાં રામજન્મભૂમિ…

રામમંદિર શિલાન્યાસ વિધિમાં ૫૦ સંતો મહંતોને નિમંત્રણ બીએપીએસનાં વડા મહંત સ્વામી વતી અયોધ્યામાં બ્રહ્મવિહારી સ્વામી તથા પૂજય અક્ષરવત્સલ સ્વામી કરશે અર્ધ્ય અર્પણ અયોધ્યા ખાતે કરોડો હિન્દઓની…