Browsing: ram mandir

સરકારનો નિર્ણય, જે લોકો રામ મંદિર ટ્રસ્ટને દાન કરશે તેમને આવકવેરાની છૂટ મળશે અયોધ્યામાં નિર્માણ પામનારા રામ જન્મભૂમિ તીર્થસ્થાન માટે દાન આપનારા લોકોને હવે નાણાકીય વર્ષ…

રામ મંદિર નિર્માણની તૈયારીઓ શરૂ, ભૂમિપૂજનની તારીખ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો છે કે લોકડાઉનમાં બાંધકામના કામોમાં રાહતને…

મંદિર નિર્માણ કાર્યમાં કાબેલ વહિવટી અધિકારીઓ ધર્મધુરંધરોને ખાસ સ્થાન અપાયું કેન્દ્રની નરેન્દ્રમોદી સરકારદ્વારા અયોધ્યામાં રામમંદિર નિર્માણની ભાજપ માટે મહત્વકાક્ષી યોજનાને જેમ બને તેમ જલ્દીથી પ્રારંભ કરવા…

કેન્દ્રની મોદી સરકાર તરફથી રામ જન્મભૂમિ ટ્રસ્ટને સૌ પ્રથમ ૧ કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું ભારતની આસ્થા અને અતૂટ શ્રદ્ધાના પ્રતિક એવા ભગવાન  રામના મંદિર પ્રત્યે…

લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જાહેરાત, અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવાશે કેન્દ્ર સરકારે બુધવારે રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની રચના કરી દીધી છે. જેમાં ૧ર સભ્યો હશે. સુપ્રીમ…

વડી અદાલતે ૧૮ રિવ્યુ પીટીશન ફગાવતા રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો અયોધ્યા ચુકાદાની વિરુધ્ધમાં દાખલ કરવામાં આવેલી તમામ ૧૮ પુન:વિચાર અરજીઓને વડી અદાલતે ગઈકાલે ફગાવી દીધી…

“હવનમાં હાડકા”? અયોધ્યામાં રામમંદિરના ચૂકાદા સામે થયેલી ૧૮ રિવ્યુ પીટીશનો ચલાવવા યોગ્ય છે કે કેમ? તે અંગે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચ આજે બંધ ચેમ્બરમાં હુકમ…

મંદિર વહીં ઔર મસ્જીદ નઇ..! આ છે સુપ્રિમ કોર્ટનો ચુકાદો. દાયકાઓથી ચાલતા વિવાદનો, રાજનીતિનો અને ખટરાગનો અંત. આ ચુકાદાથી દેશમાં હિન્દુઓ અને મુસ્લિમો બન્નેને રાહત થશે.…

આજે જયારે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો અને અયોધ્યામાં રામમંદિરમાં નિર્માણનો નારો હવામાં ગુંજતો સંભળાય છે. ત્યારે રાષ્ટ્રવાદની સાથોસાથ આપણી સંસ્કૃતિ સંસ્કૃતિ પણ સભાન થવાનું જરૂરી બની રહે છે.…

સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂકાદા પૂર્વે રાજયના ગૃહ મંત્રી અને પોલીસ વડા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા આદેશ: સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરી ઉશ્કેરણી કરનાર સામે કડક કાર્યવાહી…