Browsing: ram mandir

ઐતિહાસિક ક્ષણમાં ભાગીદાર બનનાર સંત પરમાત્માનંદજીને નાથાભાઇ કાલરીયા, દિનેશભાઇ અમૃતિયાએ શુભેચ્છા પાઠવી હિન્દુ સમાજના આસ્થાના પ્રતિક સમા ભવ્ય રામમંદિરનો આગામી પમી ઓગસ્ટે શિલાન્યાસ વિધી કાર્યક્રમ યોજાશે.…

આંતરરાષ્ટ્રીય હિન્દુ સંગઠન વિશ્ર્વ હિન્દુ પિરષદના સાકાર સ્વપ્ન સમુ રામમંદિર રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ થવા જઈ રહયું છે ત્યારે એક અનેરા ઉત્સાહ સાથે રાજકોટના અનેક…

વડાપ્રધાન મોદીને રૂબરૂ મળી ઈંટ આપવાની ઈચ્છા વ્યકત કરી અંતિમ મુઘલ શાસક બહાદુર શાહ ઝફરના વંશજ પ્રિન્સ હબીબુદ્દીન તુસીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સોનાની ઈંટ આપવાની તૈયારી દર્શાવી…

5 ઓગષ્ટે ઘરે શંખનાદ અને ઘંટનાદ કરવા અનુરોધ પાંચ ઓગષ્ટે રામમંદિર નિર્માણ કાર્ય શરૂ થવાનું હોય બજંગદળના પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ જોષીએ રામભકતોને અપીલ કરી છે. આહવાન…

દેશના ૧૧ ધાર્મિક સ્થાનોની પવિત્ર માટીથી રામમંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ કરાશે ટ્રસ્ટ દ્વારા અડવાણી, જોષી, ભાગવત સહિતના મહાનુભાવોને આમંત્રિત કરાયા કરોડો હિન્દુઓનાં આસ્થાના પ્રતિક એવા ભગવાન…

માતૃપિતૃ ભકત શ્રવણે તેમના અંધ માતા પિતાની મનોકામનાને સંતૃપ્ત કરવા કાવડમાં બેસાડીને તિર્થસ્થાનોની યાત્રા કરાવી હતી એ કારણે આપણા પૂર્વજોએ એને શ્રવણ-સસ્કૃતિ તરીકે વર્ણવી હતી, જે…

રામમંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટ શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રની આવતીકાલે બેઠકમાં શિલાન્યાસની તારીખ નકકી કરાશે અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિર બનાવવાના સુપ્રીમ કાર્યના હુકમ બાદ નિર્માણકાર્ય માટે…

અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ કાર્યના ખાતમુહૂર્ત માટે એક વિશેષ અભિયાન અંતર્ગત સમગ્ર ભારતભરના પવિત્ર યાત્રાધામો, તીર્થ સ્થાનોમાંથી પ્રસાદી સ્વરૂપે પાવન માટી તથા પવિત્ર જળ…

તા.૬ ડિસેમ્બર ૧૯૬૨ની સનસનીખેજ ઘટના બાદ ભવ્ય અયોધ્યા -મંદિરના નિર્માણની ગતિવિધિઓ આરંભાશે: હિન્દુ-મુસ્લિમ વિવાદ પર પૂર્ણ વિરામનો શુભ સંદેશ : વડાપ્રધાન શુભ-શુકનની પ્રક્રિયામાં સામેલ થવાનો નિર્દેશ:…

ગુરૂવારે શુભ વિજય મુહુર્ત માટી-જળનું પુજન કરી અર્પણ કરાયા અયોઘ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે મંદિર નિર્માણ માટે દેશના…