Browsing: Rathyatra

ચાંદી બજારથી રથયાત્રાનું પ્રસ્થાન: ઠેર ઠેર સ્વાગત કરાયું: જીનાલય પેલેસ ખાતે  જૈનો માટે  સાધર્મીક ભકિત યોજાઈ જૈનોના 24માં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના  2622માં જન્મકલ્યાણક મહોત્સવની ઠેર…

પૂ.પ્રવચન પ્રભાવક મુનિરાજ  જયપ્રભવિજયજી ( જે.પી.ગુરૂજી ) મ.સા.તથા સાગરાનંદ સમુદાયનાં .પૂ.સાધ્વીજી ભગવંતો શ્રી વિપુલયાશ્રીજી મ.સા.આદી થાણા અને શાસનસમ્રાટ સમુદાયનાં સાધ્વીજી ભગવંતો હી ઇન્દ્રયશાશ્રીજી મ.સા.આદી થાણા ……

મોરબીમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે મચ્છુ માતાજીની રથયાત્રા સહિત અનેક કાર્યક્રમો યોજાયા…

જય રણછોડ માખણચોરના નાદ સાથે વાતાવરણ ગુંજયું રાજકોટ, જુનાગઢ, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના અનેક ગામોમાં અષાઢી બીજની ભવ્યતિભવ્ય રથયાત્રા નિકળી ભગવાન જગન્નાથજી, ભાઇ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને…

ભજન મંડળી, ખલાશી,  ટ્રક ચાલક,  અખાડા, મસ્જિદના મૌલવી અને ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી શાંતિપૂર્ણ  વાતાવરણમાં તહેવાર ઉજવાય તે માટે  સીએનએલ ડિવિઝન હેઠળના વિસ્તારમાં એ.સી.પી. અજયસિંંહ જાડેજાના…

કાલે સવારે નાવાગામથી ભવ્ય રથયાત્રામાં હજારો  કાઠી દરબારો જોડાશે- 23મીએ લોકડાયરામાં દેવાયત ખવડ, કિર્તીદાન ગઢવી,પાર્થ ગઢવી જમાવટ કરશે નવા સુરજદેવળ મંદિરે કાલથી ઉપવાસ પર્વની ભવ્યાતિ ભવ્ય …

આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી જય માંધાતા સુર્યવંશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતાનો પ્રાગટ્ય ઉત્સવ રથ યાત્રાનું તા.14ને શનિવારના દિવસે આયોજન કરવામાં આવ્યું છે.…

પૂર્વ મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણી, પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા સહિતના આગેવાનો રથયાત્રામાં જોડાશે આદિ ૠષી વાલ્મીકીજીની જયંતિ પ્રસંગે ગુજરાતમાંથી સૌપ્રથમવાર રાજકોટમાં વાલ્મીકી રથયાત્રાનું આયોજન આગામી તા.9…

બહુમાળીથી આરંભ થયેલ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત વિવિધ રાજકીય પક્ષોના આગેવાન-મહાનુભાવો યાત્રામાં જોડાયા દેશભરમાં વસતા કોળી સમાજના ઇષ્ટદેવ સંતશ્રી વેલનાથ જન્મજયંતિ નીમીતે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં…

હેલિકોપ્ટર અને ડ્રોનથી રથયાત્રાની થઇ રહેલી સુરક્ષાની કરી સરાહના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરની 145મી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યના નગરોમાં આષાઢી બીજે નીકળેલી રથયાત્રાઓનું તલસ્પર્શી નિરિક્ષણ…