Browsing: Rathyatra

પુરી સિવાય જગન્નાથજીની રથયાત્રા નહીં કાઢવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય છતા રૂપાણી સરકાર રાજયના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટને હથિયાર બનાવી રથયાત્રાને મંજૂરી આપશે: આજે કેબીનેટ બેઠકમા મંજૂરી લઈ…

વિશ્ર્વકર્માએ જગન્નાથજીની મુર્તિ નિર્માણના અધુરા છોડેલા કાર્યની પ્રણાલીકાએ ચાલતા ભાવિકો અષાઢી સુદ બીજ એ રથયાત્રાનું મંગલ પર્વ છે. દર વરસે જગન્નાથપુરી-ઓરિસ્સામાં (પૂર્વ ભારત) રથયાત્રા ધામધૂમથી નીકળે…

લાખો લોકોની ધાર્મિક લાગણી અને કરોડો લોકોના આરોગ્યને એકસાથે સાચવવા પડકાર સમાન!! કરોડો હિંદુઓની આસ્થાના કેન્દ્ર સમાન ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગત વર્ષે કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત માદરે વતન આવવાના છે. પીએમ મોદી અમદાવાદ ખાતે સાયન્સસિટીની મુલાકાત લઈ હાથ ધરાયેલા વિકાસ કામોનું ઉદ્ઘાટન કરશે. પીએમના આ પ્રવાસને…

કોરોના સંક્રમણના કારણે ધાર્મિક સ્થળો ભક્તજનો માટે બંધ કરવામાં આવ્યા હતા. હાલ સંક્રમણ ઓછું તથા મોટા ભાગના ધાર્મિક સ્થળો ખુલ્લા મુકવામાં આવ્યા છે. જયારે ભગવાન જગન્નાથજીની…

ગુજરાતમાં કોરોના હવે કાબૂમાં આવી રહ્યો છે. અમદાવાદમાં પણ સંક્રમણ હવે નિયંત્રણમાં છે. ત્યારે લોકોમાં એવી આશા બંધાઈ છે કે આ વર્ષે 12 જુલાઈએ તો ભગવાન…