Browsing: Rathyatra

રાજકોટમાં જગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રાજીની 14મી નગરચર્યાને વધાવવા ભાવિકોમાં અનેરો ઉત્સાહ: છત પર ચડીને નંદકુંવરની નગરયાત્રાને ફૂલોથી વધાવી ‘અબતક’ ચેનલના માઘ્યમથી નંદકુંવરની 14મી નગરચર્યાના લાઇવ દર્શન…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પિહિન્દ વિધી કરાવી: ભાવીકો વિનાની 144મી રથયાત્રા પાંચ કલાકમાં 19 કિ.મી. સુધી ફરી લાખો ભાવીકોએ સોશિયલ મીડિયા અને…

સવારે 7:30 વાગ્યે મંગળા આરતી-પુજન બાદ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રથયાત્રાનો પ્રારંભ થશે રાજકોટમાં છેલ્લા 13 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આ વખતે કોરોનાનું ગ્રહણ લાગતા સરકાર ગાઇડ…

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા શોભાયાત્રા કાઢવા તેમજ આ પર્વની ઉજવણી કરવા અંગે મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલ દ્વારા સમગ્ર મોરબી જિલ્લા માટે…

રથયાત્રાના રૂટ પર સવારે 8 થી 11 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરાયો : 2 એ.સી.પી., 5 પી.આઇ. 16 પી.એસ.આઇ. સહિત 400 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાશે રથયાત્રા…

હિતેશ રાવલ, સાબરકાંઠા: ભગવાન જગન્નાથજીની રથયાત્રાને “સુપ્રીમ” મંજૂરી આપી દીધી છે. રુપાણી સરકાર અમદાવાદમાં નાથની નગરચર્યાને “ના” નથી કહી શકી. પરંતુ કોરોનાના સંક્રમણ વધી ન જાય…

અષાઢી બીજનો દિવસ વર્ષોથી હિન્દુ ધર્મમાં એક પવિત્ર તહેવાર તરીકે ઉજવાતો આવ્યો છે. થોડા દિવસો પહેલા પુરી સિવાય જગન્નાથજીની રથયાત્રા નહીં કાઢવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય હતો.…

રાજ્યમાં પ્રતિવર્ષ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રીતે રથયાત્રા/શોભાયાત્રા કાઢી હર્ષ અને ઉલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં ચાલુ વર્ષે પણ ભગવાન…

રાજ્યમાં પ્રતિવર્ષ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રીતે રથયાત્રા/શોભાયાત્રા કાઢી હર્ષ અને ઉલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં ચાલુ વર્ષે પણ ભગવાન…

કોરોના પ્રોટોકોલના પાલન સાથે અષાઢી બીજની રથયાત્રા કાઢવા માટે રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી સત્તાવાર જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા…