Browsing: saurashtra news

કોરોના મહામારીમાં સૌ કોઇએ વૃક્ષોનું મહત્વ જાણ્યુ તેથી જ પર્યાવરણદિને જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં મોટાપાયે બાળકોથી લઇ વડિલો સુધી સૌ કોઇએ મોટાપાયે વૃક્ષારોપણ કર્યું. વૃક્ષએ જીવનદાતા છે…

મોરબી રોડ પર આવેલા કાગદડીના પાટીયા પાસે આવેલા ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુએ દસેક દિવસ પહેલાં થયેલા રહસ્યમય રીતે મોત નીપજ્યા બાદ મહંતે આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઇડ…

જસદણના કોવિડ કેર સેન્ટરમાં 125 દર્દીઓ ફકત એક લાખ ચુમોતેર હજાર જેવી મામુલી રકમમાં સાજા થયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે ભાજપના યુવા આગેવાન…

રાજકોટમાં નિર્મલા સ્કુલ રોડ પર આવેલ આકાશગંગા એપાર્ટમેન્ટમાં બીજા માળે પોતાના બહેન-બનેવી સાથે રહેતી મહીલા બાલ્કનીમાં  સુકવેલા કપડા લેવા માટે ગઇ હતી પણ આંખનું ઓપરેશન થયા…

ગોંડલના વેપારીની કાર અસલી દસ્તાવેજ અને કાર વિના ટ્રાન્સફર કરી દેવાઈ હતી. બોગસ દસ્તાવેજથી કાર બારોબાર અન્યના નામે વેચાણ કરી ટ્રાન્સફર કરી દેવાનું કૌભાંડ સામે આવ્યું…

કોઠારા પાંજરાપોળમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગાય માતાઓને ઠંડક મળે એ માટે ગૌશાળામાં ઉપર પંખા લગાડેલા છે. તેમજ સાઉન્ડ સીસ્ટમ દ્વારા ગાય માતાઓને સવાર-સાંજ નવકારમંત્ર તેમજ સંગીત…

ગોંડલની સિવિલ હોસ્પિટલમાં નોમઁલ દર્દીઓ ને જરુરીયાત મુજબ દાખલ કરાતાં નાં હોય મજબુર દર્દીઓ ને કાંતો ખાનગી હોસ્પિટલો માં મોંઘાદાટ ખર્ચા સાથે સારવાર લેવી પડે છે…

વિધિવત વર્ષારાણીના આગમન પહેલા સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અમીછાટણાની આગાહી કરવામાં આવી ચર ત્યારે ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ તેના નિર્ધારીત સમય કરતા વહેલુ બેસે તેવી આગાહી હવામાન વિભાગે…

એપ્રિલ અને મે માસ દરમિયાન જસદણ રાજકોટ સહિતનાં વિસ્તારોમાં કોરોનાના કેશ ખૂબ જ વધતા અને રાજકોટમાં સાંજે કરફયુ ચાલુ થઈ જતા રાજકોટ થી જસદણ માટેના સાંજના…

મોરબી : કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોઇ, આવકના દાખલા કઢાવવાની મુશ્કેલી ધ્યાને લઇ, નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે…