- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત
Browsing: saurashtra news
મહાનગરપાલીકાની આઈસીડી એસ શાખામાં ફરી એકવાર ભરતીમાં ગોબાચારીનું ભૂત ધુણ્યું છે. ઘણા સમયથી ભરતી સંદર્ભે વિવાદમાં રહેલી આ શાખામાં ફરી એકવાર ભષ્ટાચાર કરી ગેરકાયદેસર ભરતી કરી…
અબતક-જામનગર:શહેરમાં શહેરીજનોને મુસાફરી માટે સીટી બસ જુદા જુદા 20 રૂટો ઉપર દોડી રહી છે. પરંતુ કોરોના અને લોકડાઉનની પરિસ્થિતિમાં સીટી બસની આવકમાં 40 ટકા જેટલો ઘટાડો…
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આચકાનું પ્રમાણ યથાવત છે. ત્યારે એકબાજુ ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દીધી છે તો બીજીબાજુ ભૂકંપના આંચકા પણ સતત જોવા મળી રહ્યાં છે. ગઈકાલે કચ્છના દુધઈમાં…
જૂનાગઢના વન વિભાગ દ્વારા બે દીપડાને રેવન્યુ વિસ્તારમાંથી પાંજરે કેદ કરાયા છે, જે પૈકી એક દીપડાનું માંદગીના કારણે મૃત્યુ થયું છે જ્યારે અન્ય એક દીપડીનું દેવળિયા…
સુરેન્દ્રનગર જિલ્લામાં વર્તમાન સમયે સવારના 9થી સાંજના 6 વાગ્યા સુધી તમામ દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી દીધી છે. પરંતુ તેમ છતા દુકાનો ખુલ્લી રાખનાર વેપારીએ પોતાને…
ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાને લીધે વીજલાઇન, વીજપોલ અને સબસ્ટેશનો ધરાશયી-નુકસાનગ્રસ્ત થતા વીજપુરવઠો બંધ થઇ ગયો હતો. પીજીવીસીએલ દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં ઉના અને ગીરગઢડા તાલુકામાં હાલ બંધ…
રાજુલામાં ત્રણ દિવસથી રેલવેની પડતર જમીનમાં રોડ અને બ્યુટીફીકેશન પાકે માંગ કરી રહેલા અને એગ્રીમેન્ટ વગેરેની કાર્યવાહી રાજુલા નગરપાલિકા દ્વારા થયેલ હોવા છતાં આ બેરીકેટ રેલવે…
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારના વાલ્મિકી નગર વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે. રતનપર વિસ્તારમાં આવેલ વાલ્મીકિ વાસમાં સામાન્ય બાબતે જુથ અથડામણ થઇ હોવાનું…
જામનગરમાં નશાના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અને તે દિશામાં પરીણામલક્ષી કામગીરી કરવા પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજ્યનાઓ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું હતુ.…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા અનેક માનવતાવાદી કાર્યો થઈ રહ્યા છે. જેમાં ગત મે માસમાં 53 મુંગા જીવોને સફળ રેસ્કયુ કરીને બચાવીને માનવતાનું…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.