Browsing: saurashtra news

ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાથી ઉના, ગીરગઢડા તાલકા વધુ અસરગ્રસ્ત થયા હતા. જે અંતર્ગત ઉર્જામંત્રી સૈારભભાઇ પટેલે ઉના 220 કે.વી.ની મુલાકાત લઇ જેટકો તેમજ પીજીવીસીએલના અધિકારીઓ સાથે…

જુનાગઢ શહેરમાં ખખડધજજ રસ્તા તેમજ અધૂરા છોડાયેલા રોડના કામોથી લોકો ત્રસ્ત હોય જે અંગેનો અહેવાલ તાજેતરમાં ‘અબતક’ દૈનિકમાં છપાતા તંત્ર  સફાળુ જાગી ઉઠયું હતું. અને આ…

સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલા કુખ્યાત નિખિલ દોંગાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યાની સોપારી લીધાની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. પીઠડીયા ટોલ…

ગુજરાતમાં બુધવારે વલસાડ ખાતેથી સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. વલસાડમાં મંગળવાર રાતથી વાદળછાંયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. ચોમાસાના પ્રથમ…

ગ્રામ્ય વિસ્તારોમાં ત્રીજી લહેર પૂર્વે સંપૂર્ણ તકેદારી રાખવા કલેકટર તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે સંદર્ભે જિલ્લા કલેકટર રેમ્યામોહન દ્વારા જાહેરનામું પ્રસિધ્ધકરીને ધંધાર્થીઓ માટે…

રાજકોટ જીલ્લાનું એક નાનુ ગામ આણંદપર કે જેની વસ્તી આશરે 4,000ની છે અને દૈનિક 2,000 લીટર દૂધ સંપાદિત કરાય છે. આ ગામે એક ઇતિહાસ સર્જ્યો છે.…

દેશભરમાં કોરોનાની વેક્સિન મુકાવવાની કામગીરી ફરી પુરજોશમાં શરૂ થઈ છે. જો કે, ઘણા એવા ગ્રામ્ય વિસ્તાર છે કે, જ્યાં લોકો વેક્સિન મુકાવવા માટે તૈયાર થતા નથી.…

વિશ્વ આખું કોરોના મહામારી સામે માનવી ઝઝુમી સામનો કરી રહ્યું છે ત્યારે ભારતમાં કોરોના દેવી, માતાજીનો કોપ, ઘરમાં તોરણ બાંધવું, દોરા બાંધવાથી કોરોના ભગાડો કોરોના રસી…

રાજકોટ શહેરમાં નવનિર્માણ થઈ રહેલા હિરાસર એરપોર્ટનું કામ જોર-શોરથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે હવે ફેબ્રુઆરી માસના અંત સુધીમાં રન-વેનું કામ તૈયાર થઈ જશે. તો આગામી…

મૂળ કિંમતના ૧૦ ટકામાં જ વેંચાશે મેગેઝિન:કાલથી ૧૯મી સુધી વેંચાણ કોર્પોરેશન સંચાલિત શ્રીમતી પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય, બહેનો તથા બાળકો માટેના ફરતા પુસ્તકાલય યુનિટ નં. ૧…