Browsing: saurashtra news

કહેવાય છે ને કે ચેતતો નર સદાય સુખી. આવી જ કઇંક વાત સાબીત થઇ છે આ વાવાઝોડાના પ્રકોપમાં. હવામાન ખાતા દ્વારા વાવાઝોડું આવવાના પહેલાથી જ સમય…

સુરેન્દ્રનગરમાં વાવાઝોડાએ તારાજી સર્જી છે ત્યારે સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે બે દિવસ વરસાદ ખાબકયો છે ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારો તથા શહેરી વિસ્તારોમાં સતત…

લખતર તાલુકાના ઢાંકી ગામના મફાભાઈ અને દેવાભાઈ ની ગાયો રાત્રીના સમયે વાવાઝોડા માં ઘરે તેઓના સગાની તબિયત સારી નાહોય તેમની સારવારમાં હોય તેમના ફળીયામાં રહેલ તેમના…

બોટાદ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડાના એ.ટી.એમમાં ઓછા ભર્યા અથવા રૂપીયા ભર્યા બાદ છળકપટથી એ.ટી.એ.મમાં નાણા ભરતી કંપનીના કસ્ટોડીયન અથવા કોઈ જાણભેદુએ રૂ. 19.18…

સૌરાષ્ટ્રમાં તાઉ-તે વાવાઝોડાંએ તબાહી મચાવી દીધી હોય તેમ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકશાન થયું છે જો કે બીજી બાજુ વાવાઝોડાંના કારણે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં પાંચ ઈંચથી વધુ…

66 કે.વી.ના 150 સબ સ્ટેશનમાં વોટરપંપ રખાયા:  કર્મચારીઓ સ્ટેન્ડ ટુ રહેશે જરૂર પડ્યે ઊતર ગુજરાતની 1600 ટીમોની મદદ લેવામાં આવશે રાજ્યમાં તાઉતે વાવાઝોડાને પગલે દરેક તંત્ર…

જામનગર માર્કેટ યાર્ડમાં હરરાજી બંધ છે તેમજ શાકભાજીનું માત્ર હોલસેલ વેચાણ થાય છે. ત્યારે યાર્ડથી દૂર નુરી ચોકડી પાસેના મુખ્ય માર્ગ ઉપર વહેલી સવારથી શાકભાજી અને…

ઓક્સિજન, વીજ પુરવઠો જાળવવા ટીમ તૈનાત: સરકારી કોવિડ હોસ્પિટલમાં 8 અને 9મો માળ ખાલી કરાવી દર્દીનું સ્થાળાતંર કરાયું જામનગરમાં તૌકતે વાવાઝોડાની આગાહીના પગલે જી.જી.હોસ્પિટલમાં ઓક્સિજન અને…

સંભવિત તાઉ-તે વાવાઝોડાની અસરોને પહોંચી વળતા માટે જામનગર મહાનગરપાલિકાની ટીમ સતર્ક બની છે. જિલ્લા વહીવટી તંત્ર તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા તાઉ-તે વાવાઝોડા થકી જિલ્લામાં જાનમાલની કોઈ…

સંભવિત તાઉ-તે વાવાઝોડું 17મી તારીખે મોડી રાત્રિના અથવા 18મી તારીખે સવાર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવનાઓ છે. ત્યારે જામનગર જિલ્લા વહીવટીતંત્ર પણ વાવાઝોડાની સંભવિત અસરને…