Browsing: saurashtra news

2019માં લોકભાગીદારીથી પાણી આપવા ધ્રોલની ત્રણ સોસાયટી, ભવ્યગ્રીન, જ્યોતિપાર્ક, સનસીટી દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. લોકભાગીદારીનાં 20 ટકા રકમ પણ જમા કરેલ છે. છતા પણ…

ધોરાજી-જામજોધપુર બજાર સમિતિ પણ આજથી ધમધમી રાજકોટ માર્કેટ યાર્ડ એક મહિનાથી વધુ સમય બંધ રહ્યા બાદ આજથી ફરી ધમધમતુ થયું છે. ગઇકાલે મુખ્ય પાંચ જણસીની આવક…

બગસરામાં વાવાઝોડું આવ્યા પછી લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. મોબાઈલ ચાર્જિંગ માટે પણ લોકો ફાફા મારી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસથી વીજળી ન હોવાથી જનજીવન અસ્તવ્યસ્ત…

વન વિભાગ એક તરફ વાવાઝોડા વખતે સિંહ સહિતના વન્ય પ્રાણીઓ સલામત હોવાનો અને વનવિભાગ તેના પર સતત નજર રાખી રહ્યું હોવાનો દાવો કરી રહ્યું છે ત્યારે…

કોરોના મહામારીને પહોચી વળવા માટે અને દર્દીઓની સાર સંભાળ માટે આઉટ સોસના સ્ટાફનો વધારો કરાયા બાદ સરકાર દ્વારા છુટા કરવાના આદેશના પગલે એક માસના ઓર્ડર પર…

ઉપલેટામાં છેલ્લા 38 વર્ષથી નગરસેવક તરીકે ચૂંટાતા વોડ નં.3માં રણુભા જાડેજા દ્વારા કરવામાં આવેલી કામગીરી પ્રજા ભૂલી ન શકે તેવા સમયે પિતાના પગલે પુત્ર દ્વારા પણ…

કોરોના બાદ હવે મ્યુકર માઇકોસિસ બિમારીએ માથુ ઉંચક્યું છે. જી.જી.હોસ્પિટલમાં હાલ 103 દર્દીઓ મ્યુકરમાઇકોસિસની સારવાર લઈ રહ્યાં છે. જી.જી.હોસ્પિટલમાં પોરબંદર, કાલાવડ, મોરબી વગેરે પંથકના દર્દીઓ સારવાર…

ધ્રોલ બાવની નદીના સામાકાંઠા વિસ્તારની ત્રણ સોસાયટીમાં પાણીનો મોટાો પ્રશ્ર્ન ઉભો થયો છે. પાણીની પાઇપલાઇન નાખવા લોકભાગીદારીથી રકમ એકત્ર થવા છતા હજુ સુધી કોઇ કામગીરી હાથ…

જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરની એક અખબારી યાદીમાં જણાવેલ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા દેશ અને રાજયમાં કોરોના મહામારી…

સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશને સૌરાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે યુપીએસસી,જીપીએસસી,પોલીસ ઈન્સ્પેક્ટર તથા વર્ગ-1,2 અને 3ના કોચિંગમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સંસ્થામાં તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓ…