Browsing: saurashtra

દુષ્કાળની કલ્પના માત્રથી સૌરાષ્ટ્રવાસીઓની આંખોમાં આવી જાય છે પાણી સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 40 ટકા, કચ્છના 20 ડેમમાં 21 ટકા, ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 23.50 ટકા, મધ્ય…

જય વિરાણી, કેશોદ એક તરફ સરકાર ખેડૂતોને 24 કલાક વીજળી આપવાની વાત કરી રહી છે તો બીજી તરફ વાડી,ખેતર અને ઔધોગિક એકમોમાં વીજળી કાપના કારણે ખેડૂતો…

બે દાયકા બાદ સૌરાષ્ટ્રવાસીઓ સામે ફરી દુષ્કાળ નામનો રાક્ષસ અટહાસ્ય કરી રહ્યો છે સૌરાષ્ટ્રના જળાશયોમાં માત્ર 40 ટકા જ પાણી: સાતમ આઠમના તહેવારો પૂર્ણ થતાની સાથે…

ઋષિ મહેતા, મોરબી મોરબી પરશુરામધામ રોડ ઉપર આવેલ પરશુરામ મંદિરમાં સુશીલા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ પોરબંદર સાસંદ રામભાઇ મોકરીયાની ઉપસ્થિતિમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી હસ્‍તે કરવામાં આવ્યું…

ઋષિ મહેતા, મોરબી  ગુજરાત રાજ્યમાં ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લામાં કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાની આગેવાનીમાં જન આશીર્વાદ…

કોરોના વાયરસને આવ્યાને દોઢ વર્ષ કરતાં પણ વધુ સમય વિતી ગયો હોવા છતાં હજુ વાયરસની તીવ્રતા ઓછી અંકાઈ રહી નથી. વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસે…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ અને સીસીઈએની મહત્વની બેઠકમાં મહત્વના એવા પામ ઓઈલ મિશનને મંજૂરી આપવામાં આવી છે. રૂપિયા ૧૧ હજાર કરોડથી વધુનો ખર્ચ થશે. આનાથી…

મેક્સીકો, ઇન્ડોનેશીયા, ફિલીપાઇન્સ તથા ભારત અનેક શહેરોમાં નિકાસ કરી વિવિધ વસ્તુઓના આદાન-પ્રદાનથી ધમધમતી બજારથી અસંખ્ય પરિવારોને મળતી રોજી સોમનાથમાં દરિયાઇ સમૃધ્ધિ જેવી કે શંખ, છીપલા, ગોમતી…

આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે દશામાંના વ્રતનો પ્રારંભ થઈ ગયો છે. શ્રધ્ધાળુઓ ૧૦ દિવસ સુધી માતાજીની મૂર્તિની પૂજા અર્ચના,નૈવેધ આરતી કરી ભક્તિભાવ સભર ઉપવાસ કરી…

જામરાજવી દ્વારા સ્થપાયેલી ખાંભીનું પૂજન; પૂર્વ રાજવીઓની પ્રતિમાને ફૂલહાર કરાયા જામરાવળે સ્થાપેલા જામનગર શહેરનો ગઈકાલે 482મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. જામનગર મનપા પદાધિકારીઓ અને રાજપૂત સમાજ…