Browsing: saurashtra

ઋષિ મહેતા, મોરબી મોરબી પરશુરામધામ રોડ ઉપર આવેલ પરશુરામ મંદિરમાં સુશીલા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ પોરબંદર સાસંદ રામભાઇ મોકરીયાની ઉપસ્થિતિમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી હસ્‍તે કરવામાં આવ્યું…

ઋષિ મહેતા, મોરબી  ગુજરાત રાજ્યમાં ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લામાં કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાની આગેવાનીમાં જન આશીર્વાદ…

કોરોના વાયરસને આવ્યાને દોઢ વર્ષ કરતાં પણ વધુ સમય વિતી ગયો હોવા છતાં હજુ વાયરસની તીવ્રતા ઓછી અંકાઈ રહી નથી. વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસે…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ અને સીસીઈએની મહત્વની બેઠકમાં મહત્વના એવા પામ ઓઈલ મિશનને મંજૂરી આપવામાં આવી છે. રૂપિયા ૧૧ હજાર કરોડથી વધુનો ખર્ચ થશે. આનાથી…

મેક્સીકો, ઇન્ડોનેશીયા, ફિલીપાઇન્સ તથા ભારત અનેક શહેરોમાં નિકાસ કરી વિવિધ વસ્તુઓના આદાન-પ્રદાનથી ધમધમતી બજારથી અસંખ્ય પરિવારોને મળતી રોજી સોમનાથમાં દરિયાઇ સમૃધ્ધિ જેવી કે શંખ, છીપલા, ગોમતી…

આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે દશામાંના વ્રતનો પ્રારંભ થઈ ગયો છે. શ્રધ્ધાળુઓ ૧૦ દિવસ સુધી માતાજીની મૂર્તિની પૂજા અર્ચના,નૈવેધ આરતી કરી ભક્તિભાવ સભર ઉપવાસ કરી…

જામરાજવી દ્વારા સ્થપાયેલી ખાંભીનું પૂજન; પૂર્વ રાજવીઓની પ્રતિમાને ફૂલહાર કરાયા જામરાવળે સ્થાપેલા જામનગર શહેરનો ગઈકાલે 482મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. જામનગર મનપા પદાધિકારીઓ અને રાજપૂત સમાજ…

જય વિરાણી, કેશોદ  કેશોદને કર્મભૂમિ બનાવનાર મુળ પાટણવાવનાં વતની ગોરધનભાઈ જાવિયા ટુંકી બીમારી બાદ સ્વતંત્રતા પર્વની સંધ્યાએ 82 વર્ષની ઉંમરે છેલ્લાં શ્વાસ લીધાં હતો. ગોરધનભાઈ જાવિયા…

દામનગર, નટવરલાલ જે ભાટિયા: દામનગર નગર પાલિકાના જાગૃત કોર્પોરેટરે સરાહનીય કામગીરી કરી છે. દામનગર નગરપાલિકા દ્વારા નવા એસટી બસ સ્ટોપની પાસે આર.સી.સી. રોડનું અંદાજીત ૧૩ લાખ…

જય વિરાણી, કેશોદ લોકો પાસે લોભામણિ જાહેરાતો કરીને પછી પૈસા લઈને ભાગી જવાની છેતરપિંડીની ઘટના આપણી આસપાસ બનતી હોય છે. ત્યારે ગુજરાતના જુનાગઢમાં વધુ એક છેતરપિંડીનો…