Browsing: SaurashtraUnivercity

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 20મી જાન્યુઆરી પદવીદાન સમારોહમાં રાજ્યપાલ ઉપસ્થિત રહેવાના હોય આગોતરી તૈયારી શરૂ તાજેતરમાં જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠમાં સફાઈ અભિયાન પૂર્ણ કર્યા બાદ રાજ્યની…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 57મો વાર્ષિક પદવીદાન સમારંભ તા.20 જાન્યુઆરી, 2023 શુક્રવારના રોજ સવારના 11-30 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ ખાતે યોજાનાર છે. જે સ્નાતકોએ/અનુસ્નાતકોએ પદવી મેળવવા અરજી…

યુનિવર્સીટીને જાણ થતા વિદ્યાર્થી જય પ્રજાપતિનું એન્રોલ્મેન્ટ તાકિદે રદ્ કર્યું યુનિવર્સિટી અગાઉના પેપર લીક કાંડ હજુ ઉકેલી નથી શકી ત્યાં જય પ્રજાપતિ નામના વિદ્યાર્થીનો ચોરીનો વિડીયો…

સતત ત્રીજી વાર બિન હરીફ ચૂંટાતા જયદિપસિંહ ડોડીયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારી ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી લિ. ના કારોબારી સદસ્યોની એક મહત્વની બેઠક આગામી ચાર…

પદવી મેળવનાર વિદ્યાર્થીઓની ઉજજવળ કારકીર્દીના ફળો રાજય સરકારને મળતા રહેશે: શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56માં દિક્ષાંત સમારોહમાં 108 વિદ્યાર્થીઓને  127 ગોલ્ડ મેડલ સહિત 14 ફેકલ્ટીના …

બન્ને ડોઝ લીધેલા વિદ્યાર્થીઓને જ રૂબરૂ મેડલ અપાશે 108 વિદ્યાર્થીઓ, 22 અકેડમિલ કાઉન્સીલના સભ્યો, 10 સિન્ડિકેટ સભ્યો અને 7 અધિકારીઓની પદવીદાન સમારોહમાં ઉપસ્થિતિ રહેશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો…

7 લોકોની ટિમ દ્વારા દૈનિક 150થી વધુ ટેસ્ટ કરવામાં આવશે: બીજી લહેર દરમિયાન સૌ.યુનિ દ્વારા 10 હજારથી વધુ RTPCR ટેસ્ટ કરાયા હતા છેલ્લે ઘણા દિવસોથી સૌરાષ્ટ્ર…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેતા હવે રાજ્ય સરકાર પણ ત્રસ્ત થઈ ગઈ છે, હવે પેપરકાંડ બહાર આવતા કોનો ભોગ લેવાશે? કોણ કળા કરી ગયું?…

જામનગરની સરકારી ફિઝીયોથેરાપી કોલેજની હોસ્ટેલમાં અડધી રાત્રે ઈન્ટ્રોડકશનના નામે 28 વિદ્યાર્થીઓનું રેગિંગ 15 સિનિયર વિદ્યાર્થીઓ સામે આરોપ એન્ટીરેગિંગ કમિટી દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામા આવી…

રાજય માં કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી . જેમાં ઘણા લોકો કોરોનમાં  મૃત્યુ પામ્યા  હતા . તેમજ સરકાર દ્વારા  રાજ્યમાં  લોકડાઉન લગાવીઓ દેવામાં આવ્યું…