SaurashtraUnivercity

પદવીદાન સમારંભમાં 14 વિદ્યા શાખાના 43959 દિક્ષાર્થીઓને પદવી એનાયત કરાશે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફૂલ્લ પાનસેરિયા વિદ્યાર્થીઓને આર્શિવચન પાઠવશે 14 વિદ્યાશાખાના 122 વિદ્યાર્થીઓને…

વિધાર્થીઓને યુનિવર્સીટી સુધી લાબું નહિ થવું પડે… યુનિવર્સીટીના પરીક્ષા વિભાગે વિધાર્થીઓ માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની એપલીકેશન-વેબસાઈટ મારફતે વિધાર્થીઓ પોતાના તમામ સર્ટિફિકેટ ઘરે બેઠા જ…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે રમત-ગમત ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ: કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેએ વાજા રીતુની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2024 દેશના સાત ઉત્તર-પૂર્વ…

રાષ્ટ્રીય શિક્ષા નિતિ 2020 માટે રૂ. 90 લાખની જોગવાઇ લાઇબ્રેરી માટે રૂ. 97 લાખ જયારે સ્ટુન્ડન્ટ ડેવલોપમેન્ટ, સ્કીલ ડેવલોપમેન્ટ અને અન્ય માટે રૂ. 66 લાખની જોગવાઇ…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક અને વિદ્યાર્થીઓ દ્વારા બાળકોમાં મોબાઇલ એડિક્શન પર પ્રાયોગિક સર્વે કરાયો ભૂલકાઓ મૂળભૂત રીતે આપણી પરંપરાગત રમતો અને પ્રકૃતિ સાથે…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PM-USHA લોન્ચીંગ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ યોજાયું કાર્યક્રમમાં લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયા,રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા તથા સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘચાલકજી મુકેશભાઈ મલકાણ વિશેષ ઉપસ્થિત રહ્યા ભારતના…

રાષ્ટ્રીય શિક્ષા નિતિ 2020 માટે રૂ. 90 લાખની જોગવાઇ: લાઇબ્રેરી માટે રૂ. 97 લાખ જયારે સ્ટુન્ડન્ટ ડેવલોપમેન્ટ, સ્કીલ ડેવલોપમેન્ટ અને અન્ય માટે રૂ. 66 લાખની જોગવાઇ…

રોમાનિયાની યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી બુચા રેસ્ટના પ્રોફેસર ડો. નિકોલે ગોગા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાત લીધી: સ્ટુડન્ટ અને સ્ટાફના એક્સચેન્જ, રિસર્ચ, સ્ટુડન્ટના એક્સચેન્જ, જોઈન્ટ પબ્લિકેશન સેમિનાર, એકેડેમિક મીટીંગ…

 યુનિવર્સીટીનું ભાવિ રાજકારણીઓ નહિ શિક્ષણવિદોના હાથમાં… બને બોર્ડની અત્યાર સુધી રચના ન થતા વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વની એવી ડીગ્રી એનાયત માટેનો પદવીદાન સમારોહ અટકી પડ્યો હતો…

સૌરાષ્ટ્ર યનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા દોશીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી દ્વારા જીદ્દી વલણ માપન તુલા બનાવવામાં આવી જેને કોપીરાઈટ આપવામાં આવ્યો મનોવિજ્ઞાન ભવનના…