Browsing: service

24 મા તિર્થંકર ભગવાન મહાવી2 અહિંસાના પરમ હિમાયતી હતા. તેમના ત્રણ મુખ્ય સિદ્ધાંતો હતા, વિચારમાં અનેકાંત આચારમાં અહિંસા, અને વ્યવહારમાં અપરિગ્રહ અહિંસા એટલે જીવદયા.  જીવો…

રાજયસભાના  સાંસદ રામભાઈ મોકરિયાની રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવને પત્ર લખ્યો: સોમવારે રૂબરૂ મળશે સૌરાષ્ટ્રના  પાટનગર સમા રાજકોટ શહેરને વંદે ભારત ટ્રેનની સુવિધા  આપવા માટે રાજયસભાના સાંસદ…

સુરેન્દ્રનગર પંથકના ગ્રામ્ય વિસ્તારની રેલ સુવિધા વધુ લોકભીમુખ કરવા સાંસદ મુજપરાએ રેલ મંત્રીને પત્ર પાઠવ્યો સુરેન્દ્રનગ પંથકમાં રેલ સુવિધાને વધુ લોકભોગ્ય અને નવી લોકલ ટ્રેન શરુ…

ગામમાં એસ.ટી. બસ આવતી જ ન હોય મુસાફરોએ પગપાળા જઇને જુનાગઢ હાઇવે પરથી બસ મેળવવી પડે છે: તાકીદે ગામમાં એસ.ટી. બસ રૂટ શરૂ કરવા માંગ ગુજરાતને…

શ્રમિકો માટેની અન્નપૂર્ણા યોજના: એક પ્રેરણાદાયી પહેલ વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતનું લોકતંત્ર 21મી સદીના વિશ્વ માટે અનેક રીતે પ્રેરણાનું સ્ત્રોત છે, લોકતંત્રમાં સામાજિક…

રોગપ્રતિકારક શક્તિમાં સુવર્ણ પ્રાશન ટીપા બાળકો અને ગર્ભવતી મહિલા માટે ફાયદાકારક સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ્ નામની સંસ્થા છેલ્લા 50 વર્ષથી અવિરત આયુર્વેદિક સુવર્ણ પ્રાશન ટીપા બાળકોને રોગપ્રતિકારક…

તળાજાથી માહી પશુ સેવાનો શુભારંભ! માહી મકાઇ ભરડો લોન્ચ માહી ડેરીએ પશુ સેવા ચાલુ કરતા પશુપાલકોની લાંબા સમયની માંગણી આજે સંતોષાઈ છે. આ સુવિધા મોબાઈલ એપ્લિકેશનના…

નિકાસ વધીને 1.86 લાખ કરોડ થઈ, આયાત પણ 1.11 લાખ કરોડથી વધીને 1.26 લાખ કરોડ થઈ દેશનું અર્થતંત્ર મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે. ખાસ કરીને છેલ્લા…

ડિજિટલ ડોકટર હેલ્થ પોડ મશીન દ્વારા પાંચ જ મિનિટમાં ઈ.સી.જી. સહિત 20થી વધારે મેડીકલ રિપોર્ટ મળશે પવિત્ર યાત્રાધામ અને બાર જ્યોર્તિલીંગમાંના પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન…

સ્વામીનારાયણ ગુરૂકુળ વિજય સ્તંભ સમારોહમાં ભાજપ અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75 વર્ષે  ડિસેમ્બરમાં ઉજવાનાર અમૃત મહોત્સવના સ્થળ ઉપર જન્માષ્ટમીના પવિત્ર દિવસે વિજય…