Browsing: somnath mahadev

મિકેનિઝમ સિસ્ટમથી કર્યું ધ્વજારોહણ શ્રાવણ માસમાં જન્માષ્ટમીના તહેવારે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે પણ 12 જ્યોતિર્લિંગમાંના એક એવા સોમનાથ મંદિરે ભોળાનાથને શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રી એ…

1,145 સોનાના કળશનું બુકિંગ, 780 ઘુમ્મટ ચઢાવી દેવાયા સમુદ્રકાંઠે બિરાજમાન સોમનાથ મહાદેવનું મંદિરને સુવર્ણજડિત બનાવી સોમનાથનો 1 હજાર વર્ષ પહેલાંનો સુવર્ણયુગ ફરીથી લાવવાની કામગીરી શરૂ થઇ…

સ્વતંત્રતા પર્વ નિમિતે મહાદેવને ત્રીરંગા પુષ્પોની થીમ શણગાર કરાયો પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રા ને ગુલાબ, કમળ, બિલ્વપત્ર સહિત પુષ્પહાર થી શણગારવામાં આવી હતી.…

શ્રાવણ વદ ચોથના  દિવસે શ્રી સોમનાથ મહાદેવને ત્રિરંગા શ્રુંગાર દર્શન કરવામાં આવેલ હતા, ભક્તો દ્વારા 27 ધ્વજાપૂજા કરવામાં આવેલ હતી. શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે સાંજના 06:00…

15 ઓગષ્ટે રાષ્ટ્રઘ્વજ થીમ ઉપર સમગ્ર મંદિર વીજ ઝળહળતી રોશનીમાં નીખરશે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ 13 ઓગસ્ટથી 1પ ઓગસ્ટ દરમ્યાન હર ઘર તિરંગા…

મહાદેવની પાલખીનું પુજન કરી ડો.નિમાબેન આચાર્ય, મંત્રી જીતુભાઇ વાઘાણી અને મંત્રી કુબેરભાઇ ડીડોરએ ધન્યતા અનુભવી ખાસ શ્રાવણ માસના સોમવાર તથા મહાશિવરાત્રી પર્વે ભગવાન સોમનાથ જી પાલખીમાં…

શ્રાવણ માસમાં ઉપરાષ્ટ્રપતિએ  પરિવાર સાથે દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા સોમનાથ મંદિરને ૧૨ જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ માનવામાં…

એક સપ્તાહમાં ‘આપ’ના ક્ધવીનર બે વખત સોમનાથ આવશે: 26મીએ ધ્વજા રોહણ, 1 ઓગષ્ટે મહાસભા ગજવશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ચાર માસનો સમય ગાળો બાકીરહ્યો છે.…

વિશ્વ સુપ્રસીધ્ધ સોમનાથ મહાદેવ ને શીશ ઝુકાવી ધ્વજારોહણ કરતા રાજકોટ ભાજપ અગ્રણી વીરેન્દ્રસિહ ઝાલા તથા પરીવાર  વીરેન્દ્રસિહ ઝાલાએ આજે પરીવાર સાથે સોમનાથ મહાદેવને પૂજા ,અચઁના ,ધ્વજારોહણ…

શ્રી સોમનાથ મંદિરે રાજ્યકક્ષાના  મંત્રી અરવિંદભાઇ રૈયાણી એ  સોમનાથ મહાદેવના દર્શન, અભિષેક કરી શ્રી સોમનાથ મહાદેવ ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી. શ્રી સોમનાથ મંદિરના પુજારી દ્વારા…