- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત
Browsing: surendranagar
સુરેન્દ્રનગર ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફના માણો નાસતા ફરતા આરોપીઓ પકડવા સારુ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. રમેશભાઇ પટેલનાઓને મળેલ બાતમી હકીકત આધારે જોરાવરનગર પો.સ્ટે. ના મારા મારીના…
વારાહી ખાતે બ્રહ્મ સમાજના નાગરિકો પર થઈ રહેલા અત્યાચારોને લઈને પરશુરામ સેના સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ પર થઈ રહેલા અત્યાચારોને…
સી.યુ.શાહ મેડીકલ સ્ટાફની મહેનતનું પરિણામ પાઇનના દર્દી કુરેશી નુરજહાં સુલેમાનભાઇ છેલ્લા ત્રણ વર્ષથી મણકાની બિમારીને લઇને પથારી વશ હતા. ડોકટરોએ પણ સારા થવા માટે કે ચાલી…
સાંસદ દેવજી ફતેપરાએ કોલેજનો મુદો પાર્લામેન્ટ સત્રમાં પણ ઉઠાવ્યો સુરેન્દ્રનગરનાં સાંસદ દેવજી ફતેપરાએ સુરેન્દ્રનગર જીલ્લામાં એન્જીનીયરીંગ તથા મેડિકલ સરકારી કોલેજ બનાવવા માટે માંગ ઉઠાવી છે. તેઓએ…
ધ્રાગધ્રા શહેરમા મુખ્ય રોજગાર પુરી પાડતી DCW કંપની સહિત GIDCપણ લોકોને રોજગાર પુરુ પાડવામા મદદરુપ હતુ પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહિ માત્ર એકલ-દોકલ માટીના કારખાના સિવાય…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ રતનપર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ચુડાસમાને ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આધારે સને ૨૦૧૭માં ધ્રાંગધ્રા વિસ્તારમાં દરબાર ભરવાડ…
કેટલાયે ગામો માટે રેલ અવરજવરનું કેન્દ્ર બનેલ સણોસરા રેલ મથક ઉંચુ લેવાની જરૂર છે. ઉતારૂઓને ગાડીમાં ચડવામાં પરેશાની સામે રેલ તંત્ર દરકાર લેતું નથી તે કઠણાઈ…
પાણી છ દિવસે અને અપૂરતા સમયે આવતું હોય સ્થાનિક મહિલાઓ દ્વારા હંગામો સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા હાલ કરોડો રૂપિયા ના વિકાસ ના કામો ચાલુ છે ત્યારે સુરેન્દ્રનગર…
ધ્રાંગધ્રા ખાતે વિવિધ પ્રોજેકટનું કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે. જાડેજાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું રાજયમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે અને બાળકોને ગુણવત્તાયુકત શિક્ષણ મળી રહે તે માટે રાજય સરકાર…
વોર્ડ નં.૫માં સંપનું તેમજ સ્વામીનારાયણ મંદિર નજીક પેવર બ્લોકનું ખાતમૂહૂર્ત : ટીબી હોસ્પિટલમાં ફૂટ વિતરણ કરાયું ભારતરત્ન ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.