Browsing: swaminarayan

પ્રમુખસ્વામીનગરમાં નારી ઉત્કર્ષ મંડપમાં વિશિષ્ટ સભા યોજાઇ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ‘સેવા દિન’ની વિશિષ્ટ સભાનો આરંભ બીએપીએસના સંગીતવૃંદ દ્વારા 4:45 વાગ્યે ધૂન – કીર્તન  સાથે …

અવિરત વિચરણ કરી વૈશ્વિક આધ્યાત્મિક આંદોલન જગાવનાર મહારાજના ચરણે ભાવવંદના કરતા મહાનુભાવો જનસેવા અને સમાજસેવા માટે સમગ્ર વિશ્ર્વમાં ઘર-ઘર સુધી વિચરણ કરીને પ્રમુખસ્વામી મહારાજે એક કીર્તિમાન…

અધ્યાત્મક, નિત્ય જીવન, સાહિત્ય અને ઇતિહાસની દ્રષ્ટિએ સ્વામિનારાયણ સંત સાહિત્યના અદ્વિતીય પ્રદાન અંગે યોજાયો પરિસંવાદ: સી.આર.પાટીલ રહ્યા હાજર પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના ‘સ્વામિનારાયણીય સંત સાહિત્ય -…

250 કરતાં વધુ સંતો, મહંતો અને ધાર્મિક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયું વિરાટ સંત સંમેલન ભારતના નૈતિક ઘડતરમાં સંત પરંપરાનું યોગદાન અનેરું છે. ભગવાન સ્વામિનારાયણે પણ એક વિશિષ્ટ…

વિશ્વભરમાં ફરી કોરોનાના કેસો ખુબ જ ઝડપથી વકરી રહ્યા છે. ભારતમાં ફરી કોરોના હાહાકાર ન મચાવે તે માટે કેન્દ્ર અને રાજય સરકાર સતર્ક બની ગઇ છે.…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનના 75માં ‘અમૃત મહોત્સવ’ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું સંબોધિત અબતક, રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75મા ’અમૃત…

સ્વયસેવકો અને દર્શનાર્થીઓ માટે માસ્ક પહેરવું ફરજીયાત: વિદેશી ભાવિકોએ કોરોના ટેસ્ટ કરાવવો પડશે વિશ્ર્વભરમાં ફરી કોરોનાના કેસો ખુબ જ ઝડપથી વકરી રહ્યા છે. ભારતમાં ફરી કોરોના…

સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન  પ્રેરિત ‘અમૃત મહોત્સવ’ ને ખુલ્લો મુક્તા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન રાજકોટ પ્રેરિત ‘અમૃત મહોત્સવ’ને સહજાનંદનગર ખાતે ખુલ્લો…

સહજાનંદ નગરમાં સંતો મહંતો હરી ભકતોની ભકિતનો મહાસાગરહિલોળે ચડ્યો કાલે મહિલા સેમિનારમાં સાધ્વી ઋતુંભરાજી – ટેનિસ ખેલાડી ભાવના પટેલ રહેશે ઉપસ્થિત ર4મીએ ગૃહ રાજય મંત્રી હર્ષ…

સમરસતા દિનએ સમતાના મેરૂ એવા પ્રમુખસ્વામી મહારાજને જન્મશતાબ્દીએ મહાનુભાવો શ્રધ્ધાંજલી અર્પણ કરો લાઇટ એન્ડ સાઉન્ડ શો, લાઇટીંગ ગાર્ડન સહિતની વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યું પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી…