Browsing: swine flu

૫૦ હજાર લોકોને સ્વાઈન ફલુથી રક્ષણ આપતા ડોઝ અપાયા સ્વાઈન ફલુથી લોકોને સુરક્ષીત બનાવવા નેમીનાથ ચેરી. ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) અને ‘અબતક’ મીડિયા હાઉસના સંયુકત ઉપક્રમે સ્વાઈન…

ગીર સોમનાથના યુવાન, જૂનાગઢના વૃધ્ધ અને અમરેલીના વાકીયા ગામની મહિલાના મોત: ૨૮ના પોઝીટીવ રિપોર્ટ સમગ્ર રાજયમાં સ્વાઇનફલુના દૈત્યએ હાહાકાર મચાવ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇનફલુની બીમારી…

નરેન્દ્રકુંવરબા સ્કુલ ખાતે સ્વાઈન ફલુથી રક્ષણ મેળવવા માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ), અબતક મીડીયા હાઉસના સૌજન્યથી ભાજપ દ્વારા કરવામાં આવેલું, આ…

નેમિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા અબતક મડિીયા હાઉસના સૌજન્યથી વિવિધ સ્થળોએ આયોજીત કેમ્પમાં લાખો લોકોને સ્વાઈન ફલુની મહામારી સામે રક્ષણ આપતા ડોઝ વિનામૂલ્યે અપાયા: સેવાકિય…

સ્વાઈન ફલુની મહામારીથી લોકોને રક્ષણ આપવા નેમિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા અબતક મીડિયા હાઉસના સંયુકત ઉપક્રમે ઠેર ઠેર કેમ્પનું આયોજન કરી ડોઝ આપવામાં આવી રહ્યો…

નેમિનાથ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) અને ‘અબતક’ મીડિયા હાઉસનાં સૌજન્યથી યોજાયેલા કેમ્પનો લાભ લેવા લોકોનો ભારે ધસારો સ્વાઈન ફલુની બીમારી વકરી રહી છે. ત્યારે તેને નાથવા નેમીનાથ…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ.નં.૧ માં આવેલ શ્યામનગર આરોગ્ય કેન્દ્ર ખાતે આયુર્વેદિક ઉકાળાનં્ વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ…

સોમવાર સુધી શહેરમાં ઠેર-ઠેર કેમ્પ યોજી દોઢ લાખ લોકોને સ્વાઈન ફલુથી રક્ષણ આપતા ડોઝનું વિતરણ કરવાનું બીડુ ઝડપયું શહેરને સ્વાઈન ફલુની મહામારીએ ભરડો લીધો છે. દરરોજ…

નેમિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) અને ‘અબતક મીડિયા હાઉસ’ના સૌજન્યથી કાલથી રાજકોટ, ગોંડલ, શાપરમાં ૧૧ સ્થળો પર ત્રણ દિવસ કેમ્પમાં નિ:શુલ્ક સ્વાઈન ફ્લુ ડોઝનું વિતરણ રાજકોટની…

અધિક મુખ્ય સચિવ પુનમચંદ પરમારની અધ્યક્ષતામાં સ્વાઈન ફલુ અંગે સમીક્ષા કરાઈ રાજયમાં પ્રસરી રહેલા સ્વાઇન ફ્લુના રોગચાળા સામે ઘડી કાઢવામાં આવેલા એકશન પ્લાનના અસરકારક અમલીકરણ માટે…