Browsing: terrorism

અંધાધૂંધ ફાયરિંગમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ૯ લોકોને સારવાર અર્થે ખસેડાયા  જમ્મુ-કાશ્મીરના રાજૌરી ગામમાં નવા વર્ષ પર આતંકવાદીઓએ નાપાક હરકત કરી હતી. તેમણે મુસ્લિમ બહુમતી ધરાવતા…

બૉમ્બ વિસ્ફોટમાં ૧૦ના મોત, ૮થી વધુ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ નવા વર્ષના દિવસે જ  કાબુલ મિલિટરી એરપોર્ટ પર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના…

ઓખાના દરિયામાંથી પકડાયેલ પાકિસ્તાની બોટ આતંકી હુમલા માટે સાધન સામગ્રીની ખેપ મારવા આવી હોવાની તર્જ ઉપર તપાસ, 10 આધુનિક પિસ્તોલ સ્વ બચાવ માટે ન હતી, ષડયંત્રની…

કેન્દ્ર સરકારે જમ્મુ કશ્મીરમાં અનેક તકોનું સર્જન કર્યું, હવે લોકો વિકાસની દિશામાં જવા લાગતા શાંતિ યુગ શરૂ થયો છેલ્લાં 8 વર્ષમાં 6000 આતંકવાદીઓએ સમર્પણ કર્યું, આતંકી…

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત સામે ક્યારે ય મેદાનમાં જીતી શકવાની સમર્થતા ન ધરાવતા દેશના દુશ્મનો લાંબા સમયથી ભારત સાથે પ્રોકસી યુદ્ધ કરી રહ્યા…

મોદી મંત્ર-2 : કલમ 370 અને 35(એ)ની કમાલ સ્થાનિક યુવાનો શિક્ષણ, રમતગમત અને રોજગરમાં વ્યસ્ત થયા: આતંકવાદીઓને નહિ પણ આતંકવાદને નષ્ટ કરવાના સરકારના પગલાં સફળતાની દિશામાં…

કેટલાક દેશો યેન-કેન પ્રકારે પોતાની વિદેશ નીતિમાં જ આંતકવાદને “થાભણ ભાણા” કરવાનું વલણ અપનાવે છે તે હવે નહીં ચાલે વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય બેઠકમાં વૈશ્વિક આંતકવાદ સામે વિશ્વને…

સુપ્રીમ કોર્ટે લશ્કર-એ-તૈયબાના મોહમ્મદ આરિફની રિવ્યુ પિટિશન ફગાવી દીધી સુપ્રીમ કોર્ટે વર્ષ 2000માં લાલ કિલ્લા પર હુમલાના દોષિત મોહમ્મદ આરિફ ઉર્ફે અશફાકની ફાંસીની સજાને યથાવત રાખી…

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી સમિતિની વિશેષ બેઠક પ્રથમ દિવસે મુંબઇની તાજ હોટેલમાં સંપન્ન આજે બીજા દિવસે દિલ્હીમાં બેઠક સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી…

વડાપ્રધાન મોદી અત્યારે ઇકોનોમી અને ટેરેરિઝમ આ બે મુદાનો કાર્યક્રમ ચલાવી રહ્યા છે. આ બે જ મુખ્ય મુદાથી દેશ સમૃદ્ધિ તરફ આગેકૂચ કરી રહ્યું છે. ખાસ…