Browsing: VIJAY RUPANI

પરદુઃખ ભંજન રાજકીય બાબતોને બાજુ ૫ર રાખી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રજાના દુ:ખમાં સહભાગી વામાં હંમેશા માનવીય સંવેદનશીલતાનો અનુકરણીય અહેસાસ કરાવ્યો છે. એક નેતા પ્રજા પીડાના નિવારણમાં…

જન્મદિનની શુભકામના સ્વીકારવાનું છોડી બનાસકાંઠાના પૂરપીડિતો માટે દોડી ગયા ઓખી ને પહોંચી વળવા પ્રચાર છોડી સુરત દોડી ગયાં અન્નપૂર્ણા યોજના હોય કે ખેડૂતને વ્યાજ મુક્ત લોન…

કોંગ્રેસે જ્ઞાતિવાદનું રાજકારણ ખેલ્યું છે પરંતુ ગુજરાતની પ્રજા વિકાસના મુદ્દાને જ મત આપશે તેવો વિજય વિશ્ર્વાસ વ્યકત કરતા ભાજપ પ્રમુખ અમિત શાહ: જીએસટી સહિતના પ્રશ્ર્નો ઉકેલવા…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોગ્રેંસની ઝાટકણી કાઢતા ટવીટ કર્યા હતા. તેમણે લખ્યું હતું કે ૭૦ વર્ષના કુશાસન, ભ્રષ્ટાચાર અને વંશવાદનો દેશ જવાબ આપી રહ્યો છે. યુ.પી.ની જનતાએ…

બહોળી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો લોક સંપર્કમાં જોડાયા વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે ગુજરાતના સી.એમ. કોમન મેન વિજયભાઈ રૂપાણી લોકોની વચ્ચે…

ગુજરાતના હિટ ની સરકાર દિલ્હીમાં બેઠી છે.ગુજરાતના વિકાસને ચરમસીમા સુધી પહોંચાડવાનો છે.અમારી સરકાર ગરીબો, ગામડાઓ અને ખેડૂતોની સરકાર છે.900 રૂ. ના ટેકાના ભાવે માર્ચ મહિના સુધી…

કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી માટે તે જાતિવાદનું રાજકારણ ખેલે છે: મુખ્યમંત્રી રૂપાણીના કોંગ્રેસ પર પ્રહારો જ્ઞાતિવાદને પોષતી કોંગ્રેસ શા માટે વડાપ્રધાન મોદીથી ડરે છે તેવો…

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ આજે સવારે ગુજરાતના રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ  મધુસુદન મિસ્ત્રીના સુપુત્રના દુ:ખદ અવસાન અંગે  મધુસુદન મિસ્ત્રીના નિવાસસ્થાને રૂબરૂ જઇને સદ્દગતના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પિત…

ગુજરાતના વિકાસ યજ્ઞમાં હાડકાં નાખવાના કોંગ્રેસના પ્રયત્નો સફળ નહીં થાય:  વોર્ડ નં. ૯ના નાગરિક સ્નેહમિલનમાં મુખ્યમંત્રીનું પ્રેરક ઉદ્બોધન ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ઘંટારવ ઇ ચુક્યો છે. ત્યારે…

વિજયભાઈ રૂપાણી ઈમાનદારી, સખત મહેનત અને નેતૃત્વ ક્ષમતાના કારણે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે: મારું સૌભાગ્ય છે કે મને વિજયભાઈને જાણવાનો મોકો મળ્યો ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ…